Helth

વલ્લભીપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૧૨ કલાકમાં 5 સુખદ પ્રસુતિ કરાવી

વલ્લભીપુર માં સૌપ્રથમવાર અડધા દિવસમાં 5 ડિલિવરી કરવામાં આવી અને તમામ માતા અને બાળક તંદુરસ્ત છે જે ખૂબ સરસ કેહવાય…આપણે વલ્લભીપુર આરોગ્ય કેંદ્ર ખાતે સી. એમ. સેતુ યોજના માં સેવા આપવા ભાવનગર થી સ્ત્રી રોગ નિષ્ણાત ડૉ. હિતેશ ભાઇ ભગવાનભાઈ ચૌહાણ છેલા ૨ વર્ષ થી કાર્યરત છે અને એમનાં માર્ગદર્શન હેઠળ સતત સ્ત્રી રોગ માટે તમામ સુવિધા આપવામાં આવે છે

સોનોગ્રાફી પણ મફત મા કરી આપવામાં આવે છે ઘણા સમય થી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દવાખાનું જર્જરિત હાલત માં છે તેમ છતાં પણ દવાખાના નાં નર્સે બેંન તાથા ક્લાસ ૪ નાં કર્મચારી તથા દેપૂટેશન માં આવતા ડૉક્ટર અને અત્યારે અધિક્ષક નાં ચાર્જ માં બાળક રોગ ના નિષ્ણાત ડૉ. વિભૂતિ બેન એમ સમગ્ર ટીમ વર્ક નાં સહયોગ થી દરદી માટે શક્યા એટલા બધા પ્રયાશો કરવા માંટે બધા જ હંમેશા તત્પર રહે છે

ઓછી સુવિધા માં પણ વધારે કેમ કામ કરવું એ શીખવા જેવું છે સમગ્ર આરોગ્ય ની ટીમ માંથી બીજુ કે વલભીપુર તાલુકાના નાં પત્રકાર ધર્મેન્દ્ર સિંહ નો પણ આભાર વ્યકત કરે છે ડૉ. હિતેશ તથાસમગ્ર ટીમ વતી
વલ્લભીપુર ની જનતા ને આરોગ્ય ને તકલીફ નાં પડે તેના તમામ પ્રયત્નો કરતા રેહશું એમ ખાતરી આપતા આભાર વ્યક્ત કરે છે

બીજી વિનંતી છે કે કાયમિક મેડિકલ ઓફિસર ની જલ્દી થી નિમણુક થાય તો હજી પણ વધારે સુવિધા પહોચાડી શકીએ દરદી ને આજે 5 ડિલવરીનાં સમાચારથી વલ્લભીપુર નાં લોકોમાં આનંદ છવાઈ ગયો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મચારીના વખાણ ની ચોમેર ચર્ચા થઈ રહી છે

સાથે સરકાર શ્રી તથા તમામ પદાધિકારી નમ્ર અપીલ કે જલ્દી થી નવા દવાખાના નું કામ શરૂ કરે અને સુવિધા વધે તો ગરીબ જનતા માટે આશીર્વાદ રૂપ સાબિત થશે

અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાલના સનેસ ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ કાર્યક્રમ અન્વયે સગર્ભા માતાઓનો તપાસણી કેમ્પ યોજાયો

પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ કાર્યક્રમ અન્વયે સગર્ભા માતાઓની તપાસણી દર માસે…

પાલિતાણાની જનતાને આરોગ્યલક્ષી ભેટ પાલિતાણાની મધ્યમાં ૪૨૪ બેડની હોસ્પિટલ અને મેડિકલ કોલેજ બનશે.

ભાવનગર જિલ્લાના પ્રવાસે પધારેલ ભારત સરકારના કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી…

ભાવનગર જિલ્લાના માલણકામાં આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ મળતા માતા અને જોડિયા બાળકોને નવજીવન મળ્યું.

ભાવનગર જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભાવનગર તાલુકાના માલણકા ગામે આવી…

ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલ ખાતે ૫૨ (બાવન)મું અંગદાન કરાયું.અંગદાન થકી મળ્યા અનેક ને નવ જીવન

ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલ, ભાવનગર ખાતે તા:-૨૧-૧૧-૨૦૨૩ ના રોજ વાહન અકસ્માત…

1 of 3

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *