Breaking NewsLatest

અંબાજી ખાતે પદમનાથ જી ભગવાન ને છપ્પન ભોગ ધરાવવામાં આવ્યો

પદમનાથ જી ભગવાનનું મંદિર રાજસ્થાનનાં ઉદયપુર જીલા નાં પલાસમા ગામ માં આવેલ છે

રાજસ્થાન ના લોકો ગુજરાતમાં વસવાટ કરતા હોય છે અને હાલમાં રાજસ્થાનમાં lockdown લાગેલું છે

ત્યારે ગુજરાતમાં જ ભગવાન પદમનાથ જી ને છપ્પનભોગ ધરાવવામાં આવ્યો હતો

ભગવાન પદમનાથ જી ના ભક્તો એ એકઠા થઈને કોરોના ગાઈડ લાઈન નું પાલન કરીને ઘરે જ પદમનાથ જી ભગવાનની આરાધના કરી હતી….

રિપોર્ટ બાયપ્રહલાદ પુજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિરમાં આવેલુ રેલ્વે ટીકીટ સેન્ટર,ઓળખાણ વાળાના કામ જ થાય છે, બીજાં લોકોને ધક્કા ખાવા પડે છે

શક્તિપીઠ અંબાજી માં લોકો દૂરદૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આવતા…

1 of 695

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *