Breaking NewsLatest

અંબાજી મંદિર ખાતે સોનાના મુગટ નું દાન

શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે અંબાજી મંદિર ખાતે માઇ ભકતો દ્વારા દાન ભેટની રકમ આપવામાં આવે છે ત્યારે આજ રોજ માગશર સુદ પૂર્ણિમાના દિવસે અમદાવાદના માઈભક્તો દ્વારા 120 ગ્રામ સોનાના મુગટ ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી.


અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠ માં સૌથી મોટું શક્તિપીઠ તરીકે ઓળખાય છે આ મંદિર પર 358 નાના-મોટા કળશ લાગેલા છે આ કળશ સોનાથી મઢેલા છે. અંબાજી મંદિર ખાતે માઇભકતો સોનાની ભેટ સ્વરૂપે અર્પણ કરી રહ્યા છે,ત્યારે આજ રોજ જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરમાં અમદાવાદના માઇ ભક્ત દ્વારા 120 ગ્રામ સોનાના મુગટના વજન સાથે સુંદર મુગટ ટેમ્પલ ઇસ્પેક્ટર કચેરીમાં આવીને ભેટ સ્વરૂપે અર્પણ કર્યો હતો. આ સોનાના મુગટ ની કિંમત 5 લાખ 52 હજાર રૂપિયા થાય છે.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 729

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *