Breaking NewsLatest

અંબાજી મંદિર ટ્રસ્ટ ની સુંદર કામગીરી અંબાજી આસપાસ ના આદિવાસી ગામો મા આર્યુવેદિક ઔષધી નું વિતરણ કરવામાં આવ્યું

દાંતા તાલુકાના 187 ગામો મા આર્યુવેદિક ઔષધી મોકલવામાં આવી

અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી 10 ગાડીઓ અલગ અલગ રૂટ પ્રમાણે મોકલવામાં આવી

ગુદુચ્યાદી કવાથ તથા પથ્યાદી કવાથ નો ઉકાળો બનાવવા માટે ઔષધી ખરીદવામાં આવી

1000 કીલો ઔષધી ખરીદવામાં આવી

ભારત સરકાર ના આયુષ મંત્રાલય દ્વારા સુચિત કોરોના વાયરસની હોમિયોપેથીક પ્રિયેન્ટીવ દવા આરસનિક આલ્બમ 30 ના 50 હજાર પેકેટ ખરીદવામાં આવ્યા

અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આજે સવારે 7 નંબર ગેટ પરથી ઉકાળા ની સામગ્રી મોકલવામા આવી

અંબાજી મંદિર ટ્રસ્ટ ના અઘિકારીઓ ખાસ હાજર રહ્યા

અંબાજી મંદિર થી 10 અલગ અલગ ગાડીઓ મા સામગ્રી મોકલવામા આવી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પત્રકારોની અવાજ દબાવવાનો પ્રયાસ પત્રકાર સંઘર્ષ સમિતિ ગુજરાત દ્વારા તંત્રને આવેદનપત્ર આપ્યું

વડોદરા, તા.૨૬/૦૮/૨૦૨૫ ગુજરાતમાં પત્રકારો સામે સતત ખોટી ફરિયાદો, દબાણ અને કાયદાનો…

1 of 734

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *