Breaking NewsLatest

અંબાજી મંદિર ટ્રસ્ટ ની સુંદર કામગીરી અંબાજી આસપાસ ના આદિવાસી ગામો મા આર્યુવેદિક ઔષધી નું વિતરણ કરવામાં આવ્યું

દાંતા તાલુકાના 187 ગામો મા આર્યુવેદિક ઔષધી મોકલવામાં આવી

અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી 10 ગાડીઓ અલગ અલગ રૂટ પ્રમાણે મોકલવામાં આવી

ગુદુચ્યાદી કવાથ તથા પથ્યાદી કવાથ નો ઉકાળો બનાવવા માટે ઔષધી ખરીદવામાં આવી

1000 કીલો ઔષધી ખરીદવામાં આવી

ભારત સરકાર ના આયુષ મંત્રાલય દ્વારા સુચિત કોરોના વાયરસની હોમિયોપેથીક પ્રિયેન્ટીવ દવા આરસનિક આલ્બમ 30 ના 50 હજાર પેકેટ ખરીદવામાં આવ્યા

અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આજે સવારે 7 નંબર ગેટ પરથી ઉકાળા ની સામગ્રી મોકલવામા આવી

અંબાજી મંદિર ટ્રસ્ટ ના અઘિકારીઓ ખાસ હાજર રહ્યા

અંબાજી મંદિર થી 10 અલગ અલગ ગાડીઓ મા સામગ્રી મોકલવામા આવી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 707

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *