Breaking NewsLatest

અંબાજી મંદિર ના કપાટ 31 જાન્યુઆરી સુધી બંદ રહેશે

જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી મંદિર ના કપાટ 15 થી 22 જાન્યુઆરી સુધી બંદ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ આજે અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી અખબારી યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે હજુ અંબાજી મંદિર ના કપાટ 31 જાન્યુઆરી સુધી બંદ રહેશે.
અંબાજી મંદિર ટ્રસ્ટના અન્ય મંદિરો, ગબ્બર,51 શકિતપીઠના મંદિરો પણ 31 જાન્યુઆરી સુધી બંદ રહેશે સાથે સવાર સાંજની આરતી ટ્રસ્ટ તરફથી ઓન લાઇન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રૂ.૪,૩૫,૧૦૦/-ના શંકાસ્પદ મુદ્દામાલ કબ્જે કરી બે ઇસમોને પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

ભાવનગર શહેરમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી સંદર્ભે કમિશનરશ્રી એન.કે.મીણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર…

1 of 731

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *