Breaking NewsLatest

અંબાજી મંદિર ના કપાટ 31 જાન્યુઆરી સુધી બંદ રહેશે

જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી મંદિર ના કપાટ 15 થી 22 જાન્યુઆરી સુધી બંદ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ આજે અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી અખબારી યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે હજુ અંબાજી મંદિર ના કપાટ 31 જાન્યુઆરી સુધી બંદ રહેશે.
અંબાજી મંદિર ટ્રસ્ટના અન્ય મંદિરો, ગબ્બર,51 શકિતપીઠના મંદિરો પણ 31 જાન્યુઆરી સુધી બંદ રહેશે સાથે સવાર સાંજની આરતી ટ્રસ્ટ તરફથી ઓન લાઇન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સુરત શહેર વરાછાના અધૂરા રીંગ રોડનું કામ શરુ કરી ઝડપી પૂર્ણ કરવામાં આવશે :- શિક્ષણ રાજ્ય મંત્રી: પ્રફુલભાઈ

સુરત, સંજીવ રાજપૂત: શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સુરત શહેરના વરાછા…

ડુમસના દરિયાકિનારે બેભાન હાલતમાં મળેલા તરૂણને સમયસર સારવાર અપાવી જીવ બચાવતી મિસીંગ સેલ પોલીસ ટીમ

સુરતઃસંજીવ રાજપૂત: સુરત શહેરમાં મિસીંગ (ગુમ/અપહરણ) થવાના કિસ્સામાં ગુમ થનાર ૦ થી…

1 of 710

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *