Breaking NewsLatest

અનોખી અન્નસેવા…. સરદાર ધામ ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. યુવા તેજ તેજસ્વીની દ્વારાવડોદરા શહેર મા હોમ કોરોન્ટાઇન મા રહેલા કોરોના દર્દી અને પરિવારને ફ્રી ભોજન વ્યવસ્થા.

અરવલ્લી
ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન વડોદરા શહેરમાં હોમ કોરોન્ટાઇન રહેલી કોરોનાગ્રસ્ત દર્દીઓને સમયસર મફત ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે જેઓ ને જરૂરિયાત પ્રમાણે ટિફિન પહોંચાડવા આવી રહ્યું છે
એક જ પરિવારનાં ચાર સભ્યો કોરોના વાયરસની ચપેટમાં આવતા તે લોકો રસોઈ બનાવે એ તો દુરની વાત છે પણ ઘરે કોઈ ટિફિન પણ ના આપી શકે એવી પરિસ્થિતિમાં સરદારધામ વડોદરા ને જાણ થતા , માનવતા દાખી એક નિર્ણાયક નિર્ણય લઈને આવા પરિવારોને નિઃશુલ્ક ઘરે બેઠા ભોજન વ્યવસ્થા મળી રહે એ હેતુથી સરદારધામ તથા શ્રી કડવા પાટીદાર કેળવણી મંડળ ના સહયોગથી દસ દિવસ પહેલા આ શુભ શરૂઆત કરી હતી. આ સેવામાં દરરોજ 500 થી વધારે શહેરનાં અલગ અલગ વિસ્તારોમાં દર્દી જ્યાં હોય એ સ્થળે ભોજનડિશ પહોંચાડાય રહી છે. જેમાં શુદ્ધ સાત્વિક ભોજન જેમકે રોટલી, શાક, દાળ, ભાત, સલાડનો સમાવેશ થાય છે. અત્યાર સુધી મા 4000 થી વધારે ટિફિન જરૂરિયાત મંદ વ્યક્તિ ને આપેલ છે ,

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 708

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *