અમદાવાદના અભિષેક બંગ્લોઝ,ઈન્ડિયા કોલોની,હાથીજણ ખાતે શેરી ગરબાનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં પૂર્વ ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ શ્રી ધીરેન્દ્રસિંહ તોમર (ભાજપ વટવા વિધાનસભા પ્રભારી),શ્રી હિતેશભાઈ ભરવાડ (ભાજપ રામોલ/હાથીજણ વોડૅ પ્રમુખ), શ્રી મહેશભાઈ આચાર્ય (રામોલ/હાથીજણ વોડૅ મહામંત્રી), ભાજપના કોર્પોરેટર શ્રીમતિ ચંદ્દીકાબેન પંચાલ,શ્રીમતિ સુનીતાબેન ચૌહાણ,શ્રી મૌલિકભાઈ પટેલ,શ્રી સિધ્ધાર્થભાઈ પરમાર તથા શ્રી ભરતભાઈ ગોંડલીયા (ભાજપ બક્ષીપંચ આણંદ જીલ્લા પ્રભારી) ભાજપના પૂર્વ કોર્પોરેટર શ્રી અતુલભાઈ પટેલ ખાસ હાજર રહ્યા હતા.મહેમાનશ્રીઓનું સ્વાગત શ્રી તન્મયભાઈ શેઠ,કુમારી ખુશી શેઠ, શ્રી ઈન્દ્રવદનભાઈ પંડયા,શ્રી સાગરભાઈ, શ્રી અશોકભાઈ,શ્રી પ્રકાશભાઈ,શ્રી જેકીનભાઈ,શ્રી બ્રિજમોહનભાઈ,શ્રી મનીષભાઈ, શ્રી પ્રતીકભાઈ,શ્રી જીગરભાઈ, શ્રી પૂર્વાગભાઈ,શ્રી જયદીપસિંહ તથા મહીલા કોર્પોરેટર નું સ્વાગત શ્રીમતિ નેહાબેન અને શ્રીમતિ દશિૅનીકાબેને કર્યુ હતું.
અમદાવાદના અભિષેક બંગ્લોઝ ખાતે શેરી ગરબાનું કરાયું ભવ્ય આયોજન. પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા રહ્યા ઉપસ્થિત.
Related Posts
જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ
બાલાછડી: સંજીવ રાજપૂત: સૈનિક સ્કૂલ બાલાચડીએ ૧૫ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ તેના સ્કૂલ…
अपने जीवन में अध्यात्म और योग को शामिल करें: राजयोगिनी बीके मुन्नी दीदी
पत्रकार स्नेह मिलन में सिरोही, जालौर, पाली और अंबाजी से 180 पत्रकार पहुंचे दादी…
પાલીતાણા ખાતે જન્માષ્ટમીની ૨૭,મી શોભાયાત્રાનું કેન્દ્રિયમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું
સમગ્ર દેશભરમાં જન્માષ્ટમી પર્વની ભારે ઉત્સાહ અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી…
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ની થીમ સાથે યોજાઈ ભવ્ય ‘તિરંગા પદયાત્રા’
દોઢ કિલોમીટરની તિરંગા યાત્રામાં દેશભક્તિ સાથે જોવા મળી ‘ઓપરેશન સિંદૂર’ની શક્તિ…
તહેવારોમાં નાગરિકોને ગેરરીતીથી છેતરતા દુકાનદારો સામે રાજ્ય સરકારની લાલ આંખ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: જન્માષ્ટમી સહિતના તહેવારોને ધ્યાને લઈને સામૂહિક ઝુંબેશના…
વિધાનસભાના અધ્યક્ષની ઉપસ્થિતિમાં દેશ ભક્તિના માહોલ સાથે થરાદમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા
બનાસકાંઠા, સંજીવ રાજપૂત: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં થરાદ…
રાજપૂત સમાજનું ગૌરવ વધારતા જાબીડા ગામના પુત્રવધુ પ્રિયંકાબા જાડેજા
જામનગર, સંજીવ રાજપૂત: ધ્રોલ તાલુકાના જાબીડા ગામના વતની મહીપતસિહ પંચાણજી જાડેજા…
વંદે માતરમ, ભારત માતા કી જયના જયઘોષ સાથે ખંભાળિયા શહેર રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું
દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: દેશમાં ૭૯મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણીના…
જામનગરના લાલપુર ખાતે દેશભક્તિના માહોલમાં ઉમંગભેર “તિરંગા યાત્રા” યોજાઈ
લાલપુર, સંજીવ રાજપૂત: , સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે લાલપુરમાં ભવ્ય…
તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના રંગે રંગાયું અને રાષ્ટ્ર ભક્તિનાના જયઘોષથી ગુંજયું પાટણ શહેર
પાટણ, સંજીવ રાજપૂત: : જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા…