Breaking NewsLatest

અમદાવાદની શાળાના વિદ્યાર્થીઓએ લખ્યા પીએમઓને 2 હજાર પોસ્ટકાર્ડ

અમદાવાદ: અમદાવાદની એક શાળાના વિધ્યાર્થીઓએ પીએમ. ઓફિસને 2 હજાર પોસ્ટકાર્ડ લખ્યા છે.

અમદાવાદની ઈશનપુરની મુકતજીવન શાળાના વિધાર્થીઓએ વડાપ્રધાન કાર્યાલયને ૨ હજાર પોષ્ટકાર્ડ લખ્યા છે. ભારત ની આઝાદી ના ૭૫ મા વર્ષની ઉજવણી ના ભાગરુપે અને ૨૦૪૭ નું વર્ષ કેવું હોવું જોઈએ તે અંગે ના વિચારો વિધાર્થીઓએ પોસ્ટકાર્ડમા લખ્યા છે.

આ પસંગે મણિનગર પોસ્ટ વિભાગ ના PRO દિપક બોકાડે તેમના પોસ્ટના કર્મચારીઓ સાથે શાળામા હાજર રહ્યી ને વિધાઁથીઓને પ્રોત્સાહિત કર્યા હતા

દેશભરમાથી ૭૫ લાખ પોસ્ટકાર્ડ વિદ્યાર્થીઓ દેશના વડાપ્રધાન કાર્યાલય ને મોકલશે અને પોતાના વિચારો રજુ કરશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *