Breaking NewsLatest

અમદાવાદની શાળાના વિદ્યાર્થીઓએ લખ્યા પીએમઓને 2 હજાર પોસ્ટકાર્ડ

અમદાવાદ: અમદાવાદની એક શાળાના વિધ્યાર્થીઓએ પીએમ. ઓફિસને 2 હજાર પોસ્ટકાર્ડ લખ્યા છે.

અમદાવાદની ઈશનપુરની મુકતજીવન શાળાના વિધાર્થીઓએ વડાપ્રધાન કાર્યાલયને ૨ હજાર પોષ્ટકાર્ડ લખ્યા છે. ભારત ની આઝાદી ના ૭૫ મા વર્ષની ઉજવણી ના ભાગરુપે અને ૨૦૪૭ નું વર્ષ કેવું હોવું જોઈએ તે અંગે ના વિચારો વિધાર્થીઓએ પોસ્ટકાર્ડમા લખ્યા છે.

આ પસંગે મણિનગર પોસ્ટ વિભાગ ના PRO દિપક બોકાડે તેમના પોસ્ટના કર્મચારીઓ સાથે શાળામા હાજર રહ્યી ને વિધાઁથીઓને પ્રોત્સાહિત કર્યા હતા

દેશભરમાથી ૭૫ લાખ પોસ્ટકાર્ડ વિદ્યાર્થીઓ દેશના વડાપ્રધાન કાર્યાલય ને મોકલશે અને પોતાના વિચારો રજુ કરશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જૂનાગઢ જિલ્લામાં માર્ગ મકાન વિભાગ હેઠળના ૧૦ કિલોમીટરના રસ્તાઓના રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી

જૂનાગઢ, સંજીવ રાજપૂત: જૂનાગઢ ધોરાજી રોડ, ધંધુસર રવની રોડ, વંથલી માણાવદર રોડ,…

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

1 of 727

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *