Breaking NewsLatest

અમદાવાદ ખાતે રાજ્યના પુરવઠા અને શ્રમ વિભાગના સહયોગથી ઈ-શ્રમ ઓળખકાર્ડની નોંધણી અને કાર્ડ ઈસ્યુ કરવામાં આવ્યા.

અમદાવાદ: અમદાવાદ ખાતે પુરવઠા વિભાગ ની વટવા ઝોનલ કચેરી મા રાજ્યના શ્રમ વિભાગ ના સહયોગ થી ઈશ્રમ ઓળખકાડઁ ની નોંધણી અને કાડઁ ઈસ્યુ કરવામાં આવ્યા.

ગુજરાત રાજ્ય ના પુરવઠા વિભાગ ની વટવા ઝોનલ કચેરી મા રાજ્ય ના શ્રમ વિભાગ ના સહયોગ થી ઈ શ્રમ ઓળખકાડઁ ની નોંધણી અને કાડઁ ઈસ્યુ કરવામાં આવ્યા.

રાજ્ય ભર ના આશરે બે કરોડ જેટલા અસંગઠિત બાંધકામ ક્ષેત્ર ના શ્રમિકો સહિત કામદારો અને કારીગરો ની નોંધણી કરવાના અભિયાન ના ભાગરુપે શહેર ની તમામ ઝોનલ કચેરી ઓ અને વ્યાજબી ભાવ ની રેશનદુકાન ઓમા ઈ શ્રમ ઓળખકાડઁ ની નોંધણી કરવાની પક્રિયા હાથ ધરવામા આવી હતી.

વટવા ઝોન ના ઝોનલ ઓફિસર શ્રી ભગવાન ભાઈ ભરવાડ સાહેબ એ ઝોન ની તમામ વ્યાજબી ભાવ ના રેશનદુકાન સંચાલકો ને આ અંગે માહિતગાર કરી ને તેઓ ને આ નોંધણી ની પકિઁયા શરુ કરાવી ને શ્રમિકો ને રેશનદુકાન ઓ મા પુરવઠા ના વિતરણ ની સાથે રેશનશોપ પર થી જ ઈ શ્રમ ઓળખકાડઁ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી હતી અને જેનો લોકોએ લાભ લીધો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *