અમદાવાદ: આખા દેશના લોકો આતુરતાથી જેની રાહ જોઈ રહ્યા હતા તે કોરોના સામે રક્ષણ આપતા રસીકરણનો પ્રારંભ ૧૬ જાન્યુઆરીથી દેશભરમાં કરવામાં આવ્યો છે ત્યારે અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે રસી આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો માંડલ ખાતે કોરોના વોરીયર્સ એવા આરોગ્ય કર્મચારીઓને સૌ પ્રથમ રસી આપવામાં આવી હતી. ત્યારબાદ સરકારી આરોગ્ય કર્મચારીઓ, આઇસીડીએસ વિભાગના કર્મચારીઓ, પ્રાઇવેટ પ્રેક્ટિસ નર્સ સહિતના ફ્રન્ટલાઈન કોરોના ૧૦૦ કોરોના વોરિયર્સને કોવીશીલ્ડ વેક્સીન આપવામાં આવી હતી. રસીકરણ બાદ કોઇપણ વ્યક્તિને આડઅસર થઇ નહોતી. કોવીશીલ્ડ વેક્સીન લીધા પછી પણ કોવીડ પ્રોટોકોલ જાળવવો જરૂરી છે. તેમ માંડલ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.દિપક પટેલે જણાવ્યુ હતુ.
અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે 100 ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને કોરોનાની વેક્સીન આપવામાં આવી. કોઇ પણ વ્યક્તિને સાઇડ ઇફેક્ટ નહીં.
Related Posts
બ્રહ્માકુમારીઝના માનવ સેવાને પ્રોત્સાહન આપવા પીએમ અને આરએસએસ વડા વિવિધ સેવા કેન્દ્ર પર આવશે
ડીસા. સંજીવ રાજપૂત: વૈશ્વિક અધ્યાત્મક સંસ્થાના વિશ્વના 185 દેશો સુધી ભારતીય…
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ રાજકોટમાં ‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’ નું વિમોચન કર્યું:
આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફ એક મજબૂત પહેલ રાજકોટ: આત્મનિર્ભર ભારતના…
આબુરોડ ખાતે બ્રહ્માકુમારીઝ દ્વારા સોલાર થર્મલ પાવર પ્લાન્ટનો શુભારંભ
આબુરોડ, સંજીવ રાજપૂત: વૈશ્વિક અધ્યાત્મક સંસ્થા દ્વારા અને વિધ માનવ સેવાના કાર્ય…
ભાવનગર ખાતે કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને નેશનલ સ્પોર્ટ્સ ડે નો કાર્યક્રમ યોજાયો.કેન્દ્રિય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા સહિતના મહાનુભાવોએ રમતવીરોને પ્રોત્સાહિત કરી રમતોનો પ્રારંભ કરાવ્યો
ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી ઉજવણીના ભાગરૂપે ભાવનગરના સરદાર પટેલ રમત…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરમાં સિદ્ધિતપના તપસ્વીઓના પારણા પ્રસંગે વરઘોડાનું પ્રસ્થાન કરાવ્યું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે વહેલી ભાવનગર ખાતે સિધ્ધિતપના આરાધકોના…
સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫ના સુચારૂ આયોજન અંગે ભાવનગર ખાતે કેન્દ્રિય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ.
સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫ના સુચારૂ આયોજન અંગે ભાવનગર કલેક્ટર કચેરી ખાતે કેન્દ્રિય…
ભાદરવી પૂનમ મેળાને લઈ પત્રકારો સાથે કલેક્ટરની પ્રેસ યોજાઈ
અંબાજી: સંજીવ રાજપૂત: અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ને લઈ શ્રી…
અંબાજી ખાતે પ્રસાદ ઘરનો શુભારંભ કરાવતા જિલ્લા કલેક્ટર
અંબાજી, સંજીવ રાજપૂત: અંબાજી ખાતે આગામી ૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી…
પત્રકારોની અવાજ દબાવવાનો પ્રયાસ પત્રકાર સંઘર્ષ સમિતિ ગુજરાત દ્વારા તંત્રને આવેદનપત્ર આપ્યું
વડોદરા, તા.૨૬/૦૮/૨૦૨૫ ગુજરાતમાં પત્રકારો સામે સતત ખોટી ફરિયાદો, દબાણ અને કાયદાનો…
Many birthday greetings from G Express News to Sonia Kashyap Jaiswal ji, Social Worker And TV Star Actress
Sonia Kashyap Jaiswal has started her career from Assam, has worked in many ad…