જેની નોંધ બગસરા તાલુકા ના મુંજીયાસર ગામના જગવિખ્યાત લોકગાયિકા ને જાણ થતા આઇસોલેશન સેન્ટર સંચાલક સાથે સંપર્ક કરતા સેન્ટર મા ઘણી તબીબી સાધનો ની અગવડ હતી. જેથી આઈશોલેશન સેન્ટર માટે ઓકિસમીટર , થર્મોમીટર , ગ્લુકોમીટર , ડીજીટલ બ્લડપ્રેશર મશીન , N95 માસ્ક જેવી સાધનોની કીટ બનાવી સંચાલક રાજનભાઇ ને આપવામા આવી. અને આ મહામારી તબીબોને જરુર પડતી સાધનસામગ્રી માટે સેવા માટે અલ્પાબેન દ્વારા તૈયારી બતાવવામા આવી હતી અને વહેલી તકે કેમ આ મહામારી માથી બહાર આવીયે તે બાબતે ચર્ચા કરવામા આવી.આઇસોલેશન સેન્ટર મા રહેલ તમામ દર્દીઓ સાથે મુલાકાત કરી હુંફ આપી પોઝીટીવ વિચારો આપવામા આવ્યા. અને દર્દીઓના સગાઓને કોરોના સામેની લડાઇ મા ડર્યા વગર હીંમત રાખી સામનો કરવા જણાવ્યુ હતુ.
અમરેલી ના બગસરા ખાતે ચાલી રહેલ શ્રી સ્વામિનારાયણ મંદીર ખાતે ચાલી રહેલ ૨૫ બેડ નુ આઇસોલેશન સેન્ટર ચાલે છે. જેમા ઘણા દર્દીઓને સારવાર આપવામા આવી રહી છે અને આજુબાજુના ઘણા ગામડાઓને આ નિશુલ્ક આઇસોલેશન સેન્ટર નો લાભ મળ્યો છે.
Related Posts
ચીખલા પ્રાથમીક શાળાના બાળકોએ પાણીની બોટલથી રોકેટ બનાવીને ઉડાડ્યા
વૈજ્ઞાનિક પ્રથમભાઈ આંબળાએ આપી હતી ટ્રેનીંગ બાળકો ધારે તો શું ના કરી શકે તેનું…
ગરવી ગુજરાત ગ્લોબલ મેડિકલ સેન્ટર એન્ડ હોસ્પિટલ દ્વારા મફત મેડિકલ સેરેમનીનું કરાયું આયોજન
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ખાતે ગરવી ગુજરાત ગ્લોબલ મેડિકલ સેન્ટર એન્ડ…
પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી
અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી…
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી વરાણા ખાતે કાર્યક્રમ યોજાયો
પાટણ, એબીએનએસ: ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી શ્રીવીરમાયા સેવા ટ્રસ્ટ…
દિલ્હી ખાતે સમી ગામના રહેવાસી સાસુ વહુનું દલિત સમાજ માટે આપેલ યોગદાન બદલ સન્માન કરાશે
એબીએનએસ પાટણ: પાટણ જિલ્લાનો સમી તાલુકો સમગ્ર જિલ્લામાં વધારે અનુસૂચિત જાતિ વસ્તી…
ધારાસભ્ય મહેશ કસવાલાની ઉપસ્થિતિમાં સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમા રુ.૨.૭૪ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન થયું હતું.
લાખો રૂપિયાના કામોના વિકાસના કામોની વણઝાર કરતા શ્રી કસવાલા સાવરકુંડલા તાલુકા ને…
એચઆઇવી તબીબી નિષ્ણાતોના રાષ્ટ્રીય સંમેલન – ASICON 2025નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી
અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં એચઆઈવી (HIV) તબીબી…
614 વર્ષ પછી અમદાવાદની નગરદેવી માં ભદ્રકાળી નગરયાત્રાએ નીકળશે
અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યના અમદાવાદમાં મહત્ત્વની નગરયાત્રા નિકળશે. અમદાવાદ…
રાજ્યમાં આઇ.પી.એસ. અધિકારીઓની મંજૂર થયેલી ૨૦૮ જગ્યાઓ પૈકી ૧૯૮ જગ્યાઓ ભરાયેલી છે: ગૃહમંત્રી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યમાં આઇ.પી.એસ. અધિકારીઓના મંજૂર મહેકમ સંદર્ભે…
ગોધરા ખાતે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ, ૧૯૯૪ હેઠળ નોંધાયેલ ખાનગી ડોકટરોનો વર્કશોપ યોજાયો
ગોધરા(પંચમહાલ): વી.આર. એબીએનએસ: પંચમહાલ જિલ્લાના ડીસ્ટ્રીકટ એપ્રોપ્રીએટ ઓથોરીટી…