જેની નોંધ બગસરા તાલુકા ના મુંજીયાસર ગામના જગવિખ્યાત લોકગાયિકા ને જાણ થતા આઇસોલેશન સેન્ટર સંચાલક સાથે સંપર્ક કરતા સેન્ટર મા ઘણી તબીબી સાધનો ની અગવડ હતી. જેથી આઈશોલેશન સેન્ટર માટે ઓકિસમીટર , થર્મોમીટર , ગ્લુકોમીટર , ડીજીટલ બ્લડપ્રેશર મશીન , N95 માસ્ક જેવી સાધનોની કીટ બનાવી સંચાલક રાજનભાઇ ને આપવામા આવી. અને આ મહામારી તબીબોને જરુર પડતી સાધનસામગ્રી માટે સેવા માટે અલ્પાબેન દ્વારા તૈયારી બતાવવામા આવી હતી અને વહેલી તકે કેમ આ મહામારી માથી બહાર આવીયે તે બાબતે ચર્ચા કરવામા આવી.આઇસોલેશન સેન્ટર મા રહેલ તમામ દર્દીઓ સાથે મુલાકાત કરી હુંફ આપી પોઝીટીવ વિચારો આપવામા આવ્યા. અને દર્દીઓના સગાઓને કોરોના સામેની લડાઇ મા ડર્યા વગર હીંમત રાખી સામનો કરવા જણાવ્યુ હતુ.
અમરેલી ના બગસરા ખાતે ચાલી રહેલ શ્રી સ્વામિનારાયણ મંદીર ખાતે ચાલી રહેલ ૨૫ બેડ નુ આઇસોલેશન સેન્ટર ચાલે છે. જેમા ઘણા દર્દીઓને સારવાર આપવામા આવી રહી છે અને આજુબાજુના ઘણા ગામડાઓને આ નિશુલ્ક આઇસોલેશન સેન્ટર નો લાભ મળ્યો છે.
Related Posts
અમદાવાદ સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ‘ડાયટેશિયન ઓપીડી’ સેન્ટર ડાયાબિટીસ, બ્લડપ્રેશર તેમજ હાયપર ટેન્શનના દર્દીઓ માટે બન્યું ઉપકારક
અમદાવાદ, સંજીવ રાજપૂત: આજના ઝડપી જીવનમાં મેદસ્વિતા (ઓબેસિટી) એક વૈશ્વિક…
“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…
ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…
શ્રી રાપરીયા યુવા સંગઠન દ્વારા નિ:શુલ્ક ચોપડા વિતરણ અને સન્માન સમારોહ યોજાયો.
રાધનપુર. અનિલ રામાનુજ, એબીએનએસ : પાટણ જીલ્લાના રાધનપુર ખાતે મહેસાણા હાઇવે પર…
અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી
અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જામનગર જિલ્લા ફરિયાદ સહ-સંકલન સમિતિની બેઠક યોજાઈ
જામનગર સંજીવ રાજપૂત, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જામનગર…
વિશ્વ પયૉવરણ દિન અંતર્ગત હારીજ APMC ખાતે વૃક્ષારોપણ કરાયું.
રાધનપુર,એ.આર. એબીએનએસ : "એક પેડ માં કે નામ" વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે…
જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…
અર્થકોન- 2025માં મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ગુજરાત નિર્માણ એવોર્ડનો સન્માન સમારોહ યોજાયો
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત…
હારીજ-રાધનપુર હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો, બે યુવાનો ઈજાગ્રસ્ત
રાધનપુર. અનિલ રામાનુજ, એબીએનએસ : પાટણ જીલ્લાના હારીજ-રાધનપુર હાઈવે પર CNG…