Breaking NewsLatest

અરવલ્લી એસપી દ્વારા દરરોજ ટાર્ગેટ આપવામાં આવે છે તે પૂરો કરવા શામળાજી પોલીસે 30 ઉપરાંત બાઈકો ડીડેન કરતા જનતા માં રોષ

અરવલ્લી
અરવલ્લી જિલ્લા પોલીસવડા નિર્ણય ફેરફાર કરી ખોટા ટાર્ગેટ નહિ આપે અને જનતા ની મુશ્કેલીઓ સમજે તે આજના સમયમાં તાતી જરૂરિયાત છે
અરવલ્લી
આદિવાસી અને ગરીબ જનતા ને છેલ્લા દોઢેક વર્ષ થી કોરોના મહામારીનો સામનો કરી રહી એક તરફ મોંઘવારી નો માર અને બીજી તરફ કોરોના મહામારી ના કારણે ધધાં રોજગાર અને નોકરીઓ છૂટી ગઈ છે ત્યારે નાના વાહન ચાલકો ને વાહનો ડિટેઈન કરી દંડ ની રકમો ભરાવતાં જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે
સરકારે કોરોના મહામારીમાં નાના વાહનો વાળા નેં પેટ્રોલ પુરાવાના પણ રુપિયા હોતાં નથી અને દંડ ની રકમ ક્યાંથી ભરે
કોરોના મહામારીમાં લોકો હેરાન પરેશાન થઈ ગયા છે લોકો પાસે પૈસા નથી પેટ્રોલ નાં ભાવ દિવસે દિવસે વધી રહ્યા છે નાના માણસો પાસે આવવા જવા માટે ગામડાં ની જનતા પાસે બાઇક જેવું નાનું સાધન હોય છે કોઈ કામ માટે આ બાઇક પર જઇ ને ધર નું સામાન લાવતો હોય છે અને નોકરી એ આવવા માટે બાઇક નો ઉપીયોગ કરતા હોય છે ગામડામાં જતી બસો બંધ છે તો આમ જનતા શું કરે કોરોના મહામારીમાં નાના માણસો નું બે ટંક ભોજન પણ પુરતાં પ્રમાણમાં મળતું નથી પેટ્રોલ નાં ભાવ પણ કુદકેને ભુસકે વધી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા પોલીસને ટાર્ગેટ આપીને બાઇક ચાલક નેં મેમાં આપવામાં આવે છે 1000.00 જેવી રકમ આવી મહામારીમાં કેવી રીતે ભરે શામળાજી પોલીસે 30 ઉપરાંત બાઈકો ડીડેન કરી છે પોલીસ સ્ટેશન માં જગ્યા પણ નથી આમ જનતા ની માંગણી છે કે કોરોના મહામારીમાં નાના માણસો ને સરકાર હેરાનપરેશાન કરવાનું બંધ કરે તેવી આમ જનતા ની માંગણી છે અને સરકાર દ્વારા આ ડિટેઈન વાહનોનો દંડ માફ કરવામાં આવે તેવી આમ જનતા ની માંગણી છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *