Breaking NewsLatest

અરવલ્લી એસપી દ્વારા દરરોજ ટાર્ગેટ આપવામાં આવે છે તે પૂરો કરવા શામળાજી પોલીસે 30 ઉપરાંત બાઈકો ડીડેન કરતા જનતા માં રોષ

અરવલ્લી
અરવલ્લી જિલ્લા પોલીસવડા નિર્ણય ફેરફાર કરી ખોટા ટાર્ગેટ નહિ આપે અને જનતા ની મુશ્કેલીઓ સમજે તે આજના સમયમાં તાતી જરૂરિયાત છે
અરવલ્લી
આદિવાસી અને ગરીબ જનતા ને છેલ્લા દોઢેક વર્ષ થી કોરોના મહામારીનો સામનો કરી રહી એક તરફ મોંઘવારી નો માર અને બીજી તરફ કોરોના મહામારી ના કારણે ધધાં રોજગાર અને નોકરીઓ છૂટી ગઈ છે ત્યારે નાના વાહન ચાલકો ને વાહનો ડિટેઈન કરી દંડ ની રકમો ભરાવતાં જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે
સરકારે કોરોના મહામારીમાં નાના વાહનો વાળા નેં પેટ્રોલ પુરાવાના પણ રુપિયા હોતાં નથી અને દંડ ની રકમ ક્યાંથી ભરે
કોરોના મહામારીમાં લોકો હેરાન પરેશાન થઈ ગયા છે લોકો પાસે પૈસા નથી પેટ્રોલ નાં ભાવ દિવસે દિવસે વધી રહ્યા છે નાના માણસો પાસે આવવા જવા માટે ગામડાં ની જનતા પાસે બાઇક જેવું નાનું સાધન હોય છે કોઈ કામ માટે આ બાઇક પર જઇ ને ધર નું સામાન લાવતો હોય છે અને નોકરી એ આવવા માટે બાઇક નો ઉપીયોગ કરતા હોય છે ગામડામાં જતી બસો બંધ છે તો આમ જનતા શું કરે કોરોના મહામારીમાં નાના માણસો નું બે ટંક ભોજન પણ પુરતાં પ્રમાણમાં મળતું નથી પેટ્રોલ નાં ભાવ પણ કુદકેને ભુસકે વધી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા પોલીસને ટાર્ગેટ આપીને બાઇક ચાલક નેં મેમાં આપવામાં આવે છે 1000.00 જેવી રકમ આવી મહામારીમાં કેવી રીતે ભરે શામળાજી પોલીસે 30 ઉપરાંત બાઈકો ડીડેન કરી છે પોલીસ સ્ટેશન માં જગ્યા પણ નથી આમ જનતા ની માંગણી છે કે કોરોના મહામારીમાં નાના માણસો ને સરકાર હેરાનપરેશાન કરવાનું બંધ કરે તેવી આમ જનતા ની માંગણી છે અને સરકાર દ્વારા આ ડિટેઈન વાહનોનો દંડ માફ કરવામાં આવે તેવી આમ જનતા ની માંગણી છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *