મોડાસા ખાતે અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની બેઠક મળી હતી જેમાં સતિષભાઈ પટેલ મહામંત્રી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, હસમુખભાઈ પટેલ પ્રમુખ અરવલ્લી જિલ્લા.પ્રા.શિક્ષક.સંઘ, અનિલભાઇ પટેલ ઉપપ્રમુખ અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ,આશિષભાઈ પટેલ મહામંત્રી અરવલ્લી જિલ્લા.પ્રા.શિ.સંઘ અને અન્ય જિલ્લાના હોદ્દેદારશ્રીઓ, અન્ય તાલુકા અને ભિલોડા તાલુકાના હોદ્દેદારશ્રીઓ શ્રી રશ્મિભાઈ કલાસવા, શ્રી જયંતીભાઈ બરંડા, શ્રી આર.ડી.પટેલ વગેરે હોદ્દેદાર શ્રીઓના હસ્તે અ.જી.પ્રા.શિ.સંઘમાં જિલ્લાના “કાર્યાધ્યક્ષ” તરીકે શ્રી વિજય જાદવ,સી.આર.સી.કો. ચોરીમાલાની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી હતી સાથે શ્રી વિજય જાદવ સી.આર.સી.કો.ચોરીમાલા દ્વારા તૈયાર કરવામાં આવેલા ૮૨ પાનાં ધરાવતા મોડ્યુલનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
અરવલ્લી જિલ્લા પ્રા.શિક્ષક સંઘ માં કાર્યાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી
Related Posts
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા આસો સુદ – ૯ને તા. ૦૧/૧૦/૨૦૨૫ના પાવન દિને અંબાજી ખાતે દાંતા રોડ દિવાળીબા ગુરુભવનની નવીન જગ્યાએ નિઃશુલ્ક ભોજન -અંબિકા ભોજનાલયનો શુભારંભ અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેકટરશ્રી કૌશિક મોદીના વરદ્દ હસ્તે કરવામાં આવ્યો.
યાત્રાધામ અંબાજી ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા દાતાશ્રીઓના સહયોગથી નિઃશુલ્ક અંબિકા …
જયની મૈત્રેયીએ ફોરેવર મિસ ટીન ઈન્ડિયા કચ્છ 2025નો ખિતાબ જીત્યો
કપિલ પટેલ દ્વારા દિલ્હી દિલ્હી પબ્લિક સ્કૂલ ગાંધીધામની ધોરણ 10ની વિદ્યાર્થિની…
પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતના ઘરે સ્વયં ગાય દોહતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
અમરેલી, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન…
આણંદ ની બાળકી આધ્યાયની ત્રિવેદી તરફ થી નવરાત્રી ની અનોખી આરાધના
માં આધ્યશક્તિ ને પોખવાનું પર્વ એટલે નવરાત્રી..ત્યારે આ બાળકી આધ્યાયની ત્રિવેદી…
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર શહેરમાં સ્થાનિક વ્યાપારીઓને સ્વદેશીના ઉપયોગ માટે પ્રોત્સાહન આપ્યુ
કેન્દ્રીય મંત્રીશ્રીએ દેશી ઢોલ અને શરણાઈના સૂરે સ્વદેશીના ઉપયોગ અને જીએસટી…
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ સુભાષનગર વિસ્તારમાં યોજાયેલ સર્વ રોગ નિદાન કેમ્પની મુલાકાત કરી સ્થાનિક લોકો સાથે સંવાદ સાધ્યો
કેન્દ્રીય મંત્રીશ્રીએ સ્થાનિકોને વ્યસન મુક્ત થઈ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અપીલ કરી…
કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાની પોરબંદર શહેરના વિવિધ વિસ્તારોમાં મુલાકાત કરી
કેન્દ્રીય મંત્રીશ્રીએ સ્થાનિક પ્રશ્નો અંગે તથા વિકાસ કાર્યોની સમીક્ષા કરી…
પોરબંદરમાં આત્મનિર્ભર ભારત અને યુવાનો વિષયક સંમેલન યોજાયું
કેન્દ્રિય કેબિનેટ મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાનું આહવાન – યુવાનો “રાષ્ટ્ર…
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર ચોપાટી ખાતે સખી મેળો-2025 નો શુભારંભ કરાવ્યો
પોરબંદર તા.૨૬:પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના…
ભારતની લોકપ્રિય સ્પર્ધા, મિસ ટીન ઈન્ડિયા સિટી, તેનો ભવ્ય સમારોહ યોજાયો
દરેક શહેરના વિજેતા સ્પર્ધકોને ખૂબ જ ઉત્સાહ વચ્ચે તાજ પહેરાવવામાં આવ્યા કપિલ પટેલ…