Breaking NewsLatest

અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા મૌન ધારણા યોજાયા

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
પંજાબ માં પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી વિવિધ લોકાર્પણ અને રેલી યોજવાના હતા ત્યારે પંજાબ ની મુકલાત સમયે ખરાબ વાતાવરણ હોવાથી હવાઈ મુસાફરી નહિ કરી શકતા માર્ગ દ્વારા પ્રધાનમંત્રી નો કાફલો નીકળ્યો ત્યારે રસ્તા માં 20 મિનિટ કાફલો રોકવાની ફરજ પડતા તેમની સુરક્ષામાં ચૂકનો મામલે અરવલ્લી જિલ્લા ભાજપના કિસાન મોરચા દ્વારા મોડાસા ચારરસ્તા આગળ ટાઉન હોલ પાસે મૌન ધરણાંનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રદેશ કિસાન મોરચા ના આગેવાનો તેમજ અરવલ્લી ભાજપ કિસાન મોરચા ના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા મૌન ધરણા કરી સમગ્ર ઘટના ને વખોડી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 708

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *