Breaking NewsLatest

અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા મૌન ધારણા યોજાયા

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
પંજાબ માં પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી વિવિધ લોકાર્પણ અને રેલી યોજવાના હતા ત્યારે પંજાબ ની મુકલાત સમયે ખરાબ વાતાવરણ હોવાથી હવાઈ મુસાફરી નહિ કરી શકતા માર્ગ દ્વારા પ્રધાનમંત્રી નો કાફલો નીકળ્યો ત્યારે રસ્તા માં 20 મિનિટ કાફલો રોકવાની ફરજ પડતા તેમની સુરક્ષામાં ચૂકનો મામલે અરવલ્લી જિલ્લા ભાજપના કિસાન મોરચા દ્વારા મોડાસા ચારરસ્તા આગળ ટાઉન હોલ પાસે મૌન ધરણાંનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રદેશ કિસાન મોરચા ના આગેવાનો તેમજ અરવલ્લી ભાજપ કિસાન મોરચા ના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા મૌન ધરણા કરી સમગ્ર ઘટના ને વખોડી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જૂનાગઢ જિલ્લામાં માર્ગ મકાન વિભાગ હેઠળના ૧૦ કિલોમીટરના રસ્તાઓના રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી

જૂનાગઢ, સંજીવ રાજપૂત: જૂનાગઢ ધોરાજી રોડ, ધંધુસર રવની રોડ, વંથલી માણાવદર રોડ,…

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

1 of 727

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *