Latest

આવતી કાલ થી જિલ્લાના ૧૨ થી ૧૪ વર્ષની વય જુથના બાળકોને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવશે

કપિલ પટેલ દ્વાર અરવલ્લી

સાબરકાંઠા જિલ્લામાં આજથી ૧૨ થી ૧૪ વર્ષની વયજૂથના બાળકો માટે કોરોના પ્રતિરોધક રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેથી આ માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી તમામ આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ તબક્કામાં શાળામાં જતા તમામ બાળકોનું રસીકરણ કરી આરક્ષિત કરવામાં આવશે. જાહેર જનતાએ પોતાના બાળકોને આ કોરોના પ્રતિરોધક રસીકરણ કરાવી કોરોના જંગમાં સુરક્ષિત કરવા જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા અપીલ કરવામાં આવી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગર જિલ્લાના હોમગાર્ડઝ સભ્યોની લેખિત અને શારીરિક કસોટીને લઈ તેઓની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું

જામનગર, સંજીવ રાજપૂત: જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાના નેતૃત્વ…

1 of 595

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *