Breaking NewsLatest

ઉષા યુ.આર ફાઉન્ડેશનની અનોખી પહેલ

અમદાવાદ સ્થિત સામાજિક સંસ્થા Usha UR Foundation દ્વારા 2022નું અનોખું કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે .જેમાં જલિયાવાલા બાગ, પ્લાસી યુદ્ધ, શહીદ દિવસ, ગણતંત્ર દિવસ ,ઝંડા દિવસ, આર્મી દિવસ ,કાકોરી, સ્વાતંત્ર્ય દિન જેવી અનેક આંદોલન ની માહિતી સહિતના દરેક પાના પર જન્મદિન, પુણ્યસ્મરણ, શહીદી કે વિશેષ દિવસો વિશેની મહત્વની માહિતી દરેક તારીખે મહાપુરુષોના ચિત્રો સાથે આપવામાં આવી છે.

જેનું વિમોચન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા યુવા દિવસે (સ્વામી વિવેકાનંદની જયંતી) દિવસે કરવામાં આવ્યું હતું. આ કૅલેન્ડર નું વિતરણ ભારતના અનેક રાજ્યોમાં નાના નાના શહેરોમાં ,ગામડાઓ ના સરકારી સ્કૂલ , કોલેજ માં કરવામાં આવશે.

સંસ્થાના પ્રમુખ પ્રિન્સી ઈન્કલાબ (Priyanshi R vana)એ જણાવ્યું કે આ કેલેન્ડરથી આવનારી પેઢીઓને દેશના ગૌરવશાળી ઈતિહાસનો પરિચય કરાવવામાં આવશે અને ટૂંક સમયમાં પંજાબમાં શહીદ ભગતસિંહ, ઉત્તર પ્રદેશમાં શહીદ સુખદેવ, શહીદ અશફાક ઉલ્લા ખાન, શહીદ રામ પ્રસાદ બિસ્મિલ. પરિવારના સભ્યો દ્વારા વિતરણ કરવામાં આવશે.
આ સંસ્થા આપણા દેશને હિતમાં લાગતા સામાજિક કાર્યો કરતી આવી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *