Breaking NewsLatest

કમાલપુર ગામે ભાજપ દ્વારા પ્રધાનમંત્રી દીર્ઘાયુ માટે હવન કાર્યક્રમ યોજાયો


કપિલ પટેલ દ્વારા અરવલ્લી
હમારે પ્રધાન મંત્રી હમારે શાન અંતરર્ગત નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ માટે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કમાલપુર ખાતે પ્રાંતિજ શહેર મંડલ દ્વારા હવનનો કાર્યક્રમ યોજાયો હતો.આ હવન કાર્યક્રમ માં માજી મંત્રી શ્રી જયસિંહ ચૌહાણ . સંસદસભ્ય દિપસિહ રાઠોડ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ વિપુલભાઈ પટેલ શહેર ભાજપના નિત્યાનંદ બ્રહ્મભટ્ટ નગરપાલિકા પ્રમુખ દિપક કડિયા મહિલા ભાજપના ભગવતીબેન પટેલ શહેર યુવા પ્રમુખશ્રી સહિતના ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ માટે પરમપિતા પરમેશ્વર ને પ્રાર્થના કરવામાં આવી હતી..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કોમી એકતાની અનોખી મિશાલ: ચલાલામાં નવનિર્મિત આધુનિક ‘જુમ્મા મસ્જિદ’નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ

​દાનમહારાજની ભૂમિમાં શબીરબાપુ અને વલકુબાપુની ગરિમામય હાજરીમાં રવિવારે લોકાર્પણ.…

૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે જેતપુરમાં કરાશે

રાજકોટ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રાજકોટ જિલ્લાના જેતપુરમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે…

1 of 744

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *