Breaking NewsLatest

કેળવણીધામ અને સરદારધામ સંચાલિત સ્પર્ધાત્મક પરીક્ષાઓ ના તાલીમ સેન્ટર upsc (I A S -I.P.S) ની મેઇન્સ પરીક્ષા માં છ વિદ્યાર્થીઓ પાસ થતા ઇન્ટરવ્યૂમાં પસંદગી પામ્યા

અરવલ્લી
સંઘ લોક સેવા આયોગ ( UPSC)
દ્વારા લેવામાં આવેલ સિવિલ સર્વિસ ની મુખ્ય પરીક્ષા નું પરિણામ તારીખ 24 માર્ચ 21 ના રોજ જાહેર કરવા આવતા કેળવણીધામ અને સરદારધામ સંચાલિત સિવિલ સર્વિસ તાલીમ સેન્ટર માં upsc (I A S -I.P.S) ની તાલીમ કેન્દ્ર ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારીઓ કરી રહેલા છ વિદ્યાર્થીઓ પરીક્ષા માં પાસ થયા જેમાં 1-પીયૂષભાઈ સી પટેલ મૂળ વતન સીમલિયા (તા.તલોદ) સાબરકાંઠા હાલ કવાંટ ડેપ્યુટી કલેકટર તરીકે સેવા આપે છે (GAS) 2 – અલ્પેશભાઈ એન વાસાણી ભાવનગર ના છે હાલ ખેડા માં નાયબ મામલતદાર તરીકે સેવા આપે છે 3- ચંદ્રેશભાઈ ડી શાંખલા ટી ડી ઓ તરીકે – ધ્રોલ જામનગર માં સેવાઓ આપે છે જેઓ નું મૂળ વતન
લખપત કચ્છ છે 4- જૈમિન ભાઈ એમ પટેલ ડેપ્યુટી કલેકટર આણંદ મૂળ વતન ગાંધીનગર જિલ્લા ના પડુંસમાં ના છે 5 સાવનભાઈ પી સરાવડીયા મૂળ વતન મોરબી હાલ માં અમદાવાદમાં રાજ્યવેરા ઇન્સપેક્ટર તરીકે છે 6- ઉત્સવ ભાઈ એસ જોગાણી ની યુપીએસસીની આઈ એ એસ -આઈ પી એસ ની મેઇન્સ પરીક્ષામાં પાસ થઈ ગયા અને હવે ટૂંકા ગાળામાં તેઓ ની મૌખિક ઇન્ટરવ્યૂમાં જવાના હોવાથી કેળવણીધામ અને સરદારધામ ના સંચાલકો પ્રમુખ સેવક શ્રી ગગજીભાઈ સુતરિયા , નટુભાઈ પટેલ ઉપપ્રમુખ સરદારધામ નાગજીભાઈ શીંગાળા ઉપપ્રમુખ કેળવણીધામ, ટી.જી ઝાલાવાડિયા માનદમંત્રી,ચેરમેન સિવિલ સર્વિસ કેન્દ્ર h.o.d. કેળવણીધામ,સી એલ મીના આઈ એ એસ રીટાયર્ડ ડાયરેક્ટર સિવિલ સર્વિસ કેન્દ્ર કેળવણીધામ મુખ્ય મીડિયા સંયોજક મહેન્દ્રપ્રસાદ પટેલ સહિત ના ઇન્ટરવ્યૂ માટે પસંદ થનાર તેજસ્વી તારલાઓને રાષ્ટ્રીય સેવા કરવા માટે ભાવિ ઉજ્જવળ બને તેવી શુભ મનોકામનાઓઓએ અભિનંદન પાઠવ્યા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સતત 10 વર્ષથી એક રાખી ફોજી કે નામ અભિયાન હેઠળ મહિલા કોર્પોરેટર દ્વારા જવાનોને રાખડી બાંધવામાં આવી

જામનગર, સંજીવ રાજપૂત: એક રાખી ફોજી કે નામ અભિયાન હેઠળ જામનગરના મહિલા કોર્પોરેટર…

રૂ.૪,૩૫,૧૦૦/-ના શંકાસ્પદ મુદ્દામાલ કબ્જે કરી બે ઇસમોને પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

ભાવનગર શહેરમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી સંદર્ભે કમિશનરશ્રી એન.કે.મીણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર…

1 of 731

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *