કેળવણીધામ-સરદારધામ યુપીએસસી-જીપીએસસી સ્પર્ધાત્મક તાલીમ કેન્દ્ર ખાતે તાલીમ લઈ રહેલા 13 વિદ્યાર્થીઓ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવાયેલી પરીક્ષામાં આસિસ્ટન્ટ ઈજનેર સિવિલમાં પસંદગી પામતાં સરદારધામ-કેળવણીધામ ના પ્રમુખસેવક ગગજીભાઈ સુતરિયા, ઉપપ્રમુખ નટુભાઈ પટેલ, માનંદમંત્રી -ચેરમેન સિવિલસર્વિસ કેન્દ્ર ટી જી ઝાલાવાડિયા રિટાયર્ડ આઈ એ એસ , ડાયરેક્ટર સીવીલસર્વિસ કેન્દ્ર સી એલ મીના રિટાયર્ડ આઈ એ એસ તેમજ એચ એસ પટેલ રિટાયર્ડ આઈ એ એસ તથા સરદારધામ ના સી ઈઓ એ તમામને અભિનંદન આપ્યા હતા આમ સિવિલ સર્વિસ કેન્દ્ર માં સમાજ ના વિદ્યાર્થીઓ ને વિનામૂલ્યે સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારીઓ કરાવી કારકિર્દીમાં મદદરૂપ થતી સંસ્થા પાટીદાર સમાજના લોકો માટે ખુબજ મદદરૂપ થઇ રહી છે
કેળવણીધામ ના તાલીમાર્થીઓને આસીટન્ટ ઈજનેર તરીકે નિમણુંકો કરાઈ અરવલ્લી
Related Posts
પાટણ જિલ્લામાં ગૌસન્માન અભિયાન અંતર્ગત સાધુ-સંતોની બેઠક યોજાઈ
દેશભરમાં ચાલી રહેલી આ ઝુંબેશના ભાગરૂપે ગુજરાતના તમામ મામલતદાર કચેરીઓ ખાતે…
અંબાજી જનરલ હોસ્પિટલ અને એસટી ડેપોના સહકાર થી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો.
આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી અને અંબાજી એસટી ડેપોના સહકાર થી અંબાજી ડેપો ખાતે…
શામળાજી ખાતે વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદની કારોબારી બેઠક યોજાઈ
શામળાજી, તા. ૨૮ એપ્રિલ: પવિત્ર યાત્રાધામ શામળાજી ખાતે આવેલ વિશ્વકર્મા મંદિરમાં…
પ્રિ-મોન્સુન તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજતા જામનગર જિલ્લા કલેક્ટર પી બી પંડ્યા
જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને જામનગર…
સાંતલપુરમાં આહીર સમાજના 600થી વધુ સામૂહિક લગ્ન, 48 ગામો જોડાયા
વૈશાખ સુદ તેરસે જ લગ્નની પરંપરા: 1600 વર્ષ જૂની સંસ્કૃતિ આજે પણ અકબંધ રાધનપુર.…
બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર
અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી-એપ્રિલ-૨૦૨૬
દેવરાજીયા મુકામે ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ સજોડે મતદાન કર્યું…
વીમા કંપની સામે ગ્રાહકની જીત – બનાસકાંઠા ગ્રાહક કમિશનનો મહત્વપૂર્ણ ચુકાદો
ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર અંબાજી–દાંતા દ્વારા ન્યાય સાથે લોકજાગૃતિનું મિશન…
ગ્રામ્ય ગુર્જરી કળા ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુજરાત લોક કલા ફાઉન્ડેશન દ્વારા આયોજિત કલા પ્રદર્શન તેમજ પ્રથમ સ્મરણાંજલિ એવોર્ડ કાર્યક્રમ યોજાયો
કપિલ પટેલ દ્વારા અરવલ્લી ગ્રામ્ય ગુર્જરી કળા ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુજરાત લોક કલા…
અંબાજી – સરકારી ઈમારત તૂટતા મીડિયા ને કવરેજ માટે બોલાવતા સરકારી અમલદાર ગરીબો ના ઘર તૂટતા સમયે ક્યાં ખોવાઈ જાય છે?????
ગરીબો ના ઘર તોડતી વખતે મીડિયા ને પ્રવેશ બંધી ! ને સરકારી બંગલો તોડતા મીડિયા ને…
















