Breaking NewsLatest

કોરોનાએ દેશનાં નામાંકિત પત્રકારનો લીધો ભોગ. જાણીતા ન્યૂઝ એન્કર રોહિત સરદાનાનું નિધન

કોરોના વાયરસથી સંક્રમિત હતા રોહિત સરદાના. દિલ્હીની મેટ્રો હોસ્પિટલમા હતા દાખલ. 10 દિવસથી સરદાનાની ચાલતી હતી સારવાર. કોરોનાની સારવાર દરમિયાન અચાનક બગડી તબિયત. બે પુત્રીને વિલાપ કરતાં છોડી ગયા સરદાના

છેલ્લાં 20 વર્ષથી પત્રકારત્વમાં હતા વ્યસ્ત. એક પ્રસિદ્ધ પત્રકાર, એન્કર, સ્તંભકાર, સંપાદક હતા સરદાના. 2018માં ગણેશ શંકર વિદ્યાર્થી પુરસ્કારથી હતા સન્માનિત. હિન્દી ન્યૂઝ ચેનલમાં એન્કર તરીકે ઉત્તમ ભૂમિકા. આજ તક ન્યૂઝમાં એન્કર તરીકે ઉત્તમ કામગીરી

ઝી ન્યૂઝમાં પણ લાંબા સમય સુધી આપી હતી સેવા. અનેક પ્રોગ્રામથી પ્રસિદ્ધ થયા હતા રોહિત સરદાના. અનેકની બોલતી બંધ કરવામાં માહેર હતા સરદાના. સરદાનાનાં મોતથી દેશભરમાં મીડિયાકર્મીઓમાં શોક. નામાંકિત પત્રકાર સુધીર ચૌધરીએ ટ્વિટથી આપી જાણકારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *