Breaking NewsLatest

કોરોના સંક્રમણ થયેલા લોકો ને બચાવવા માટે આવશ્યક દવાઓ નો બીજો લોટ અંદાજે રૂપિયા ૫૮ લાખ રૂપિયા નો સુપ્રત કરાયો

અરવલ્લી

કોવિડ 19 સંક્રમણ લોકો ને બચાવવા માટે કર્યો કરતા અધિકારીઓ સામાજિક સંસ્થાઓ ના પ્રતિનિધિઓને આવશ્યક દવાઓ નો 58 લાખ ની કિંમત નો સુપ્રત રાજ્યકક્ષા નાં વન અને આદિજાતિ વિકાસ મંત્રી શ્રી. રમણભાઈ પાટકર નાં હસ્તે જીલ્લા સેવાસદન ( કલેક્ટર કચેરી ) વલસાડ ખાતે શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર અને ટ્રસ્ટી શ્રી. વિજય ભાઈ એમ. રૂપાણી નાં સહયોગ થી કોવિડ – ૧૯ સંક્રમણ થી લોકો ને બચાવવા અમુક આવશ્યક દવાઓ નો બીજો લોટ જે અંદાજે રૂપિયા ૫૮ લાખથી વધુ નો છે તે સુપ્રત કરાયો ,
આ પ્રસંગે મંત્રી શ્રી. પાટકર એ શ્રીમદ રાજચંદ્ર મિશન સંસ્થા અને ટ્રસ્ટીગણ નો આ વિપત્તિ નાં સમયે આદિવાસી બહુલ વસ્તી ધરાવતા એરિયા માટે ની સંવેદના માટે સરકારશ્રી તરફ થી આભાર માનેલ , આવાજ માનવ સેવાકાર્યો કરતા રહેવા માટે શુભેચ્છાઓ આપી હતી

આ માનવસેવા નાં પ્રસંગે સાંસદ શ્રી. ડો. કે. સી. પટેલ , ધારાસભ્યો શ્રી. ભરત ભાઈ પટેલ ( વલસાડ ) , શ્રી. અરવિંદ ભાઈ પટેલ ( ધરમપુર ) , ડેપ્યુટી કલેક્ટર શ્રી. બાબુલ સાહેબ , ભાજપ અગ્રણી મહેશ ભાઈ ભટ્ટ વિગેરે ઉપસ્થિત રહેલ .

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 707

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *