Breaking NewsLatest

કોર્ટનો નિર્ણય: ત્રણ ઉચ્ચ અધિકારીઓને ઇશરત જહાં કેસમાંથી કર્યા મુક્ત. ક્રાઇમ બ્રાન્ચે પોતાની ફરજ બજાવી: કોર્ટ

ગાંધીનગર: ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચર્ચામાં આવેલ 2004ના ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં CBIની કોર્ટો મહત્વનો ચૂકાદો આપ્યો છે. જેમાં ત્રણ આઇપીએસ અધિકારી નિવૃત ડીવાયએસપી તરુણ બારોટ, જી.એલ. સિંઘલ અને અનુજ ચૌધરીને CBI કોર્ટે ડિસ્ચાર્જ કર્યાં છે.

સીબીઆઈ કોર્ટે જણાવ્યું હતું કે કાયદો અને મર્યાદામાં રહીને આ અધિકારીઓએ કામગીરી કરી હતી. ઇન્ટેલિજન્સના મળેલ ઇનપુટ મુજબ આ અધિકારીઓ ઇશરતને પકડવા જોડાયા હતા અને ઇશરત આતંકી નહોતી એ વાતને સ્વીકારી શકાય નહીં. કોર્ટે જણાવ્યું હતું કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઘટના સમયે તેમની ફરજ નિભાવી છે અને આ ત્રણેય અધિકારીઓને આ કેસ બાબતે મુક્ત કરવામાં આવ્યા છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિરમાં આવેલુ રેલ્વે ટીકીટ સેન્ટર,ઓળખાણ વાળાના કામ જ થાય છે, બીજાં લોકોને ધક્કા ખાવા પડે છે

શક્તિપીઠ અંબાજી માં લોકો દૂરદૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આવતા…

1 of 695

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *