Breaking NewsLatest

ખેડબ્રહ્મા મા પોષી પુનમ નિમિત ખેડબ્રહ્મા શહેર મા ધામધુમ પુર્વક ઉજવણી કરવામા આવી

યાત્રાધામ ખેડબ્રહ્મા મા મા અંબીકા માતાજી નુ પ્રાગટ્ય સ્થાન આવેલુ છે અને લોક વાયકા પ્રમાણે દાંતા ના રાજા અંબિકા મા ને સાથે લઈ ગયા હતા અને અંબા મા અંબાજી મા બીરાજ માન છે એટલે અંબાજી ને મોટા અંબાજી અને ખેડબ્રહ્મા ને નાના અંબાજી તરીકે ઓળખાય છે લાખ્ખો ભક્તો માની આરાધના કરવા યાત્રાધામ ખેડબ્રહ્મા અંબીકા માતાજી મંદિર આવતા હોય છે


ત્યારે આજે પોષી પુનમ જગત જનની જગદંબા મા નો આજે પ્રાગટય દિવસ ગણાય છે કોરોના ની ગાઈડ લાઈન મુજબ મંદિર કરવામા આવ્યુ છે પણ મંદિર ને શણગાર કરવામા આવ્યુ છે અને કેક કાપી ઉજવણી કરવામા આવી હતી અને તેની સાથે સાથે હર ધર દિપ ની ઉજવણી કરવા મા આવી હતી તેના અનુસંધાને શહેર મા આજે લોકો પોત પોતા પા ધર આગળ ધી ના દિવા પ્રગટાવી ને અને ફટાકડા ફોડી પોતા પોતાના ધરે જ ઉજવણી કરી હતી કોરોના ગાઈડ લાઈન નુ પાલન કરી ને ઉજવણી કરી છે આજે ખેડબ્રહ્મા નગર મા દિવાળી જેવો માહોલ જોવા મલ્યો હતો મંદિર મા 208 દિવા તથા શહેર મા અલગ અલગ મંદિરો એ પણ 108 દિવા કરી ઉજવણી કરવામા આવી હતી……..

નિકુંજ રાવલ ખેડબ્રહ્મા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જરૂર?

હાલમા ગુજરાતમા વિકાસ જોરદાર ચાલી રહ્યો છે અને આખા ગુજરાતના ખૂણેખૂણે સુધી વિકાસના…

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 730

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *