Breaking NewsLatest

ગાંધીનગર નો પરિવાર છેલ્લા 7 વર્ષ થી જવેરા લઈને અંબાજી મંદિર આવે છે

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે હાલમાં સમગ્ર દેશમાં નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં પણ નવરાત્રીના આઠમના દિવસે ગાંધીનગર નો પરિવાર છેલ્લા 7 વર્ષથી નવરાત્રીમા જવેરા લઈને મા અંબાના મંદિર માં આવે છે.


ગાંધીનગર ધોળાકુવા ના જીતેન્દ્રસિંહ યાદવએ જણાવ્યું હતું કે અમે નવરાત્રીના પ્રથમ દિવસે જવેરાનું ઘટસ્થાપન કરીએ છીએ અને આઠમના દિવસે સવારે ઘરે પૂજાપાઠ કરીને અમારા પરિવારના સભ્યો જવેરા લઈને મા અંબાના મંદિર અંબાજી ખાતે આવીએ છીએ અને અંબાજી મંદિરમાં જવેરા અર્પણ કરીને ઘરે જઈએ છીએ. અંબાજી માતાજી અમારી તમામ મનોકામના પૂરી કરે છે તેમ તેમણે જણાવ્યું હતું

અંબાજી પ્રહલાદ પુજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિરમાં આવેલુ રેલ્વે ટીકીટ સેન્ટર,ઓળખાણ વાળાના કામ જ થાય છે, બીજાં લોકોને ધક્કા ખાવા પડે છે

શક્તિપીઠ અંબાજી માં લોકો દૂરદૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આવતા…

G.S.T ના છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા ઈસમને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ.

ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને આજે કલેકટર કચેરીના આયોજન…

1 of 694

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *