જામનગર ડેપ્યુટી મેયર દારા પરિવારના તમામ સભ્યોને કોરોનાની રસી આપવી લોકોને રસીકરણ અભિયાનમાં જોડાઈ તમામ લોકોને કોરોનાની રસી લેવા માટે અપીલ કરવામાં આવી છે. જામનગર ના યુવા ડેપ્યુટી મેયર તપન જશરાજ પરમાર દ્વારા પોતાના ઘરના તમામ સભ્યોને રસી મુકાવી હતી. આ ઉપરાંત તમામ યુવા વર્ગને પણ પોતાના ઘરના તમામ લોકો રસીકરણ અભિયાનનો લાભ લે અને તમામ લોકો રસી મુકાવે અને જામનગર કોરોનામુક્ત બને તેવી અપીલ કરી હતી. હાલ કોરોના નો કહેર વધી રહ્યો છે ત્યારે લોકોને સજાગ રહેવું જરૂરી બન્યું છે લોકો માસ્ક પહેરે અને રસી મુકાવે અને સ્વસ્થય બન્યા રહે તે જરૂરી બન્યું છે.
જામનગર શહેરના ડેપ્યુટી મેયરે પરિવારજનોને અપાવી કોરોનાની રસી. લોકોને રસી મુકાવવા કરી અપીલ.
Related Posts
હારીજ સીધેશ્વરી ગ્રુપ દ્વારા જિલ્લા પ્રમુખનો અભિવાદન કાર્યક્રમ યોજાયો
પાટણ: એ.આર. એબીએનએસ : જીલ્લાના હારીજ ખાતે સીધેશ્વરી ગ્રુપ સ્વ.અનિલકુમાર મહેતા…
દરિયાઈ સીમામાંથી 1800 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડતી ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસ.
અમદાવાદ, સંજીવ રાજપૂત: ભારતીય જળસીમામાંથી કિં. રૂ. ૧૮૦૦ કરોડનો ૩૧૧ પેકેટ્સ માદક…
જે વિદ્યાર્થી માતા-પિતા, સમાજ અને દેશની અપેક્ષાઓ પૂર્ણ કરે છે તે જ સફળ છે : શ્રી આચાર્ય દેવવ્રતજી
વિદ્યાની પ્રાપ્તિનો સાચો ઉદ્દેશ મુક્તિ છે. 'સા વિદ્યા યા વિમુક્તયે' એ…
“એક ભારત શ્રેષ્ઠ ભારત” અંતર્ગત ભરૂચમાં બિહાર દિવસ 2025ની ભવ્ય ઉજવણી”
ભારતીય જનતા પાર્ટી - ભરૂચ દ્વારા રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા…
વૈજ્ઞાનિક ડો. રાજનનું કૈલાશ રત્ન એવોર્ડ થી સન્માન કરાયું
ભાવનગર તા.૧૩/૪/૨૦૨૫ ઇન્ટરનેશનલ હિન્દુ યુનિવર્સિટી, યુએસએ ના ડીરેક્ટર અને ડિન…
રાધનપુર ખાતે પાટણ જિલ્લા પોલીસ વેલ્ફેર દ્વારા નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો…
પાટણ,એ.આર,એબીએનએસ : પાટણ જીલ્લાના રાધનપુરનાં રોટરી ભવન ખાતે પાટણ જિલ્લા પોલિસ…
સાવરકુંડલાને સુવર્ણ કુંડલા બનાવવાના અભિગમને સાર્થક સાબિત કરવા કમર કસતા કર્મશીલ ધારાસભ્યશ્રી કસવાલા
સાવરકુંડલાના વિકાસને નવી દિશા: ૨૦ કરોડના ખર્ચે રેસ્ટ હાઉસ અને આઇકોનિક રોડનું…
ગુંદરણ-હરિપર રોડ ઉપર ના નવા બ્રિજનું ખાતમુહૂર્ત કરતા : શ્રી કસવાલા
250 લાખ ના ખર્ચે નિર્માણ થનાર બ્રિજ થી લોકોને રાહત મળશે જૂનુ સિચાઈ વિભાગ નું…
રાધનપુર : ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાધનપુર શાખાના સૌજન્યરથી પીવાના પાણીની પરબનું ઉદ્ઘાટન કરાયું…
રાધનપુર, એ.આર. એબીએનએસ: હાલ પાટણ જિલ્લામાં ગરમી નો પારો ઊંચકાયો છે અને મહત્તમ…
સુરત મનપાના વિવિધ ઝોનમાં રૂા. ૪૨ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ૧૪ પ્રાથમિક શાળાઓના ૦૯ ભવનોનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલના હસ્તે ખાતમુહૂર્ત
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સાંસદ…