સમગ્ર પાટીદાર સમાજ ના વિધાર્થીઓ માટે સિવિલ સર્વિસ નું તાલીમ કેન્દ્ર સૂરત દ્વારા તાલીમ લીધા બાદ સિવિલ એન્જિનિયર થયેલા પાટીદાર સમાજ ના યુવાનોએ તાજેતરમાં લેવાયેલ જીપીએસ ની પરીક્ષા માં સમાજના ઈઠ્યોતેર જેટલા શિક્ષિત યુવાનો સિવિલ એન્જિનિયર ક્લાસ ટુ માં પસંદગી પામતાં સમસ્ત પાટીદાર સમાજ નું ગૌરવ વધાર્યું છે એટલું જ નહીં પણ સમગ્ર ગુજરાત ના પાટીદાર સમાજ ના એકતા અને શિક્ષણ તાલીમ નું કામ કરતું સરદાર કેળવણી ધામ ક્લાસ વન અને ક્લાસ ટુ ના અધિકારી આપવામાં અગ્રેસર સાબિત થયું છે .આ સમગ્ર માહિતી કેળવણી ધામ અને સરદારધામના મિડિયા સેલના પ્રમુખ શ્રી મહેન્દ્રપ્રસાદ દ્વારા આપવામાં આવી છે અને ગુજરાત પાટીદાર સમાજના યુવાનો હવે સિવિલ સર્વિસ ના અભ્યાસક્રમ તરફ આ સંસ્થા ની પ્રેરણા અને યોગ્ય શિક્ષણ ના કારણે વર્યા છે જે સમગ્ર ગુજરાત માટે ગૌરવ ની વાત છે..દૂર અને દુનિયામાં સિવિલ સર્વિસ નું સુંદર શિક્ષણ અને તાલીમ આપતી આ સંસ્થા ના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરિયા જીપીએસસી અને યુપીએસસી તાલીમ કેન્દ્ર ના ટી જે ઝાલાવાડિયા,સી એલ મીના આઈ એ એસ રિટાયર્ડ ઉપ પ્રમુખ નટુભાઈ પટેલ સહિતના તમામ વહીવટ કર્તાઓને સલામ…
જીપીએસસીની પરીક્ષામાં પાટીદાર સમાજના 78 જેટલા યુવાનો આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે પસંદગી પામ્યા..
Related Posts
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા આસો સુદ – ૯ને તા. ૦૧/૧૦/૨૦૨૫ના પાવન દિને અંબાજી ખાતે દાંતા રોડ દિવાળીબા ગુરુભવનની નવીન જગ્યાએ નિઃશુલ્ક ભોજન -અંબિકા ભોજનાલયનો શુભારંભ અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેકટરશ્રી કૌશિક મોદીના વરદ્દ હસ્તે કરવામાં આવ્યો.
યાત્રાધામ અંબાજી ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા દાતાશ્રીઓના સહયોગથી નિઃશુલ્ક અંબિકા …
જયની મૈત્રેયીએ ફોરેવર મિસ ટીન ઈન્ડિયા કચ્છ 2025નો ખિતાબ જીત્યો
કપિલ પટેલ દ્વારા દિલ્હી દિલ્હી પબ્લિક સ્કૂલ ગાંધીધામની ધોરણ 10ની વિદ્યાર્થિની…
પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતના ઘરે સ્વયં ગાય દોહતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
અમરેલી, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન…
આણંદ ની બાળકી આધ્યાયની ત્રિવેદી તરફ થી નવરાત્રી ની અનોખી આરાધના
માં આધ્યશક્તિ ને પોખવાનું પર્વ એટલે નવરાત્રી..ત્યારે આ બાળકી આધ્યાયની ત્રિવેદી…
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર શહેરમાં સ્થાનિક વ્યાપારીઓને સ્વદેશીના ઉપયોગ માટે પ્રોત્સાહન આપ્યુ
કેન્દ્રીય મંત્રીશ્રીએ દેશી ઢોલ અને શરણાઈના સૂરે સ્વદેશીના ઉપયોગ અને જીએસટી…
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ સુભાષનગર વિસ્તારમાં યોજાયેલ સર્વ રોગ નિદાન કેમ્પની મુલાકાત કરી સ્થાનિક લોકો સાથે સંવાદ સાધ્યો
કેન્દ્રીય મંત્રીશ્રીએ સ્થાનિકોને વ્યસન મુક્ત થઈ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અપીલ કરી…
કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાની પોરબંદર શહેરના વિવિધ વિસ્તારોમાં મુલાકાત કરી
કેન્દ્રીય મંત્રીશ્રીએ સ્થાનિક પ્રશ્નો અંગે તથા વિકાસ કાર્યોની સમીક્ષા કરી…
પોરબંદરમાં આત્મનિર્ભર ભારત અને યુવાનો વિષયક સંમેલન યોજાયું
કેન્દ્રિય કેબિનેટ મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાનું આહવાન – યુવાનો “રાષ્ટ્ર…
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર ચોપાટી ખાતે સખી મેળો-2025 નો શુભારંભ કરાવ્યો
પોરબંદર તા.૨૬:પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના…
સહયોગી શાળા એસ ડી પટેલ વિદ્યાલય, વડોદરા ખાતે “રોગ મુક્ત ભારત અભિયાન” પ્રોજેક્ટ નાં અમલીકરણ ની શુભ શરૂઆત
પાયોનિયર હોમિયોપેથિક મેડિકલ કોલેજ ના આચાર્ય ડૉ. અલ્પેશભાઈ શાહ અને એસ.ડી. પટેલ…