Breaking NewsLatest

ઞાધીનઞર-અમદાવાદ મુખ્ય હાઈવે માઞૅ ઉપર આવેલ જોખમી કુઙાસણ કટ બંધ કરાયો.

ઞાધીનઞર-અમદાવાદ મુખ્ય હાઈવે માઞૅ ઉપર આવેલ કુઙાસણ કટ કે જયા રોજબરોજ અકસ્માત જાનહાની ના બનાવ બનતા હોય આ જોખમી કટ ઉપર હવે પછી કોઈ જાનહાની કે ઈજાઞ્રસ્ત ના થાય તે માટે આ કટ બંધ કરવામા આવેલ છે આ હકીકત આ વિસ્તારના નાઞરીકો સમજી સ્વીકારે તે માટે થય લાઉડસ્પીકર ધ્વારા લોકો સુધી પહોચાડવા પોલીસ પ્રયાસ કરેલ છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ રાજકોટમાં ‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’ નું વિમોચન કર્યું:

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફ એક મજબૂત પહેલ રાજકોટ: આત્મનિર્ભર ભારતના…

પત્રકારોની અવાજ દબાવવાનો પ્રયાસ પત્રકાર સંઘર્ષ સમિતિ ગુજરાત દ્વારા તંત્રને આવેદનપત્ર આપ્યું

વડોદરા, તા.૨૬/૦૮/૨૦૨૫ ગુજરાતમાં પત્રકારો સામે સતત ખોટી ફરિયાદો, દબાણ અને કાયદાનો…

1 of 735

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *