Breaking NewsLatest

ડોક્ટરને ભગવાન નો બીજા રૂપ કહેવાય છે. આ વાક્યને સાહાકાર કરી બતાવ્યું છે. સદવિચાર હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફએ ખૂબ ગંભીર સ્થિતિમાં આવેલું એક કોરોના પોઝિટિવ પેશન્ટ 27 વર્ષીય પ્રેગનેટ મહીલા અને એમના ગર્ભમાં રહેલા ૮ માસનું બાળકનું જીવ બચાવી. એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

                  સુરતના પુણા વિસ્તારમાં રહેતા 27 વર્ષીય કાજલબેન ચૌહાણ ૨૨૬ દિવસની લાબી સારવાર બાદ આજરોજ હોસ્પિટલમાંથી પોતાના ઘરે જવા માટે ની રજા આપવામાં આવી હતી. ૮ માસની ગર્ભવતી કાજલબેન ચૌહાણ ૮ મહિના પહેલા કોરોના પોઝિટિવ થયા હતા. કાજલબેનના પતિએ કાજલબેન ને પુણા વિસ્તારમાં આવેલા સદવિચાર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી હતી. ડોક્ટરો માટે પણ ખૂબ ગંભીર પ્રશ્ન હતો. કારણકે કાજલબેન ૨૭ વર્ષીય આઠ માસની
ગર્ભવતી મહિલા કોરોના પોઝિટિવ હતી. જેના ગર્ભમાં ૮ માસ નું બાળક હતું. કાજલબેન ની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી. ડોક્ટરો સામે પણ ખૂબ ગંભીર પ્રશ્ન હતો. કાજલબેનને અને એમના ગર્ભમાં રહેલા બાળકને પણ બચાવવા હતા.જેથી ડોક્ટરોએ ખૂબ જ મહેનત બાદ કાજલબેનને અને એના બાળકને સહી સલામત બચાવી હતી. આઠ મહિનાની લાંબી સારવાર બાદ આજરોજ કાજલબેન  હોસ્પિટલમાંથી રજા આપતી વેળાએ ડોક્ટર સહિત હોસ્પિટલના સ્ટાફ ભાહુક થયા હતા અને કાજલબેન ના પરિવારે ડોક્ટરો અને સ્ટાફને ભાવ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો…..


ડોક્ટર ભગવાનનું બીજું રૂપ કહેવાય એને સાર્થક કરી બતાવ્યો…

પુણા વિસ્તારમાં ૮ માસની ગર્ભવતી મહિલા કોરોના પોઝિટિવ…

સદવિચાર હોસ્પિટલના ડોક્ટરોની ટીમે સ્ટાફે ખૂબ મહેનત કરી બંનેનો જીવ બચાવી લેવામાં આવ્યા.

૮ માસનું બાળક સહિત મહિલાને બચાવી લેવામાં આવી..

૮ મહિનાની લાંબી સારવાર બાદ આજરોજ રજા આપવામાં આવી હતી…

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *