Breaking NewsLatest

ત્રિશુલીયા ઘાટી પર ટ્રક પલ્ટી

દાંતા તાલુકો બનાસકાંઠા નો સીમાડાનો તાલુકો છે. આ તાલુકામાં મોટાભાગે પહાડી વિસ્તાર આવેલ છે. અંબાજી થી દાંતા તરફના માર્ગ પર ત્રિશુલીયા દેવી ઘાટી આવેલી છે આ ઘાટી પર અવાર-નવાર અકસ્માત થતાં હોવાથી રાજ્ય સરકાર દ્વારા અંબાજીથી દાંતા માર્ગ ફોરલેન માર્ગ બનાવવામાં આવેલ છે. પરંતુ ફોરલેન માર્ગ બન્યા બાદ પણ આ ઘાટી ઉપર અકસ્માતો થતા રહે છે.
5 જાન્યુઆરી ના રોજ અંબાજીથી દાંતા માર્ગ પર ત્રિશુલીયા દેવી ઘાટી પર એક ટ્રક અગમ્ય કારણોસર પલટી ખાઈ ગઈ હતી. જેમાં કોઈ જાનહાની ન થવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. પોલીસ તંત્ર દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા આ બાબતે સૂચન બોર્ડ લગાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *