Latest

દલપુર જોગણી માતાજી મંદિર ના મહંત બ્રહ્મલીન થયા

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના દલપુર ગામે નેશનલ હાઇવે નંબર આઠ પર કાટવાડ પાસે આવેલા જોગણી માતાજી મંદિર ના મહંતશ્રી ચંન્દ્રમાગીરી મહારાજ બ્રહ્મલીન થતાં જોગણી માતાજીના પ્રાંગણમાં સાધુ સંતો મહંતો ગ્રામજનો તેમજ શિષ્ય સમુદાય દ્વારા તેમને વિધિવિધાન મુજબ સમાધિ આપવામાં આવી હતી.જળણેશ્વર મહાદેવ મંદિર ના મહંત શ્રી લક્ષ્મણભારથી મહારાજ કરણપુર ના માં.સરપંચ આને પાટીદાર સમાજ ના આગેવાન શ્રી કાલીદાસ ભાઈ પટેલ સહિતના અસંખ્ય આગેવાનો લોકો સમાધિ વિધ માં હાજર રહ્યા હતા..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 583

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *