Latest

દાંતા ત્રિશુલીયા ઘાટી પર 2 અકસ્માત કોઇ જાનહાની નહીં

અંબાજી દાતા તાલુકામાં આવેલું છે અંબાજી થી દાંતા માર્ગ પર આજે અકસ્માતની ઘટનામાં કોઇ જાનહાની ન થતા વહીવટી તંત્રે હાશકારો અનુભવ્યો હતો.ત્રિશુલીયા ઘાટી નો માર્ગ પહોળો કરાવ્યા બાદ પણ અક્સ્માત વધી રહ્યાં છે. આજે કાર રોડ નિચે પડી હતી જ્યારે હનુમાનજી મંદીર પાસે પાવડર ભરેલો ટ્રક પલ્ટી ખાઈ ગયો હતો.

આજે અંબાજી દાંતા માર્ગ પર 2 અક્સ્માત કોઇ જાનહાની થઇ હતી નહિ.ત્રીશુળીયા ધાટીમા અકસ્માત ની 2 ઘટના બની.જેમા એક કાર રોડ સાઈડના નાળા મા ખાબકી હતી, આ કાર વડોદરા થી અંબાજી તરફ જતા બન્યો હતો અકસ્માત .કાર મા બેસેલા 5 લોકોનો આબાદ બચાવ થયો હતો.ત્રીશુળીયા હનુમાન મંદિર પાસે પાવડર ભરેલી ટ્રકે મારી પલ્ટી .ટ્રકમા પાવડર ભરી ને જતા અકસ્માત થયો .ટ્રક ચાલક નો આબાદ બચાવ.ચાલુ લાઈનનો વીજ થાંભલો પણ ટ્રક ની ટક્કરે તૂટ્યો હતો

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

1 of 543

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *