Breaking NewsLatest

ધ્રાંગધ્રા શહેર મહીલા મોરચા દ્રારા રોકડીયા હનુમાનજી મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ ના લાંબા આયુષ્ય માટે રામધૂન યોજી બોહળી સંખ્યામાં લોકોએ સરકાર શ્રી ગાઇડ લાઇન મુજબ જોડાયા હતા,,

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે રોકડીયા હનુમાનજી મંદિર ખાતે આજરોજ ભારતીય જનતા પાર્ટીના ધ્રાગધા શહેર મહીલા મોરચાના બેહનો દ્રારા માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જી ના લાંબા આયુષ્ય માટે રામધૂન યોજવામાં આવી હતી આ રામધૂન કાર્યક્રમ માં ભારતીય જનતા પાર્ટીના મહીલા મોરચા ના પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને અનવી બેન ગાંધી તથા મહીલા મોરચા ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા હાલ ની કોવીદ પરિસ્થિતિ ને અનુલક્ષી ને સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ રામધૂન કાર્યક્રમ યોજાયો હતો સાથે ભગવાન શ્રી રામ ને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જી ના દિર્ધ આયુ માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જૂનાગઢ જિલ્લામાં માર્ગ મકાન વિભાગ હેઠળના ૧૦ કિલોમીટરના રસ્તાઓના રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી

જૂનાગઢ, સંજીવ રાજપૂત: જૂનાગઢ ધોરાજી રોડ, ધંધુસર રવની રોડ, વંથલી માણાવદર રોડ,…

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

1 of 727

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *