સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે રોકડીયા હનુમાનજી મંદિર ખાતે આજરોજ ભારતીય જનતા પાર્ટીના ધ્રાગધા શહેર મહીલા મોરચાના બેહનો દ્રારા માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જી ના લાંબા આયુષ્ય માટે રામધૂન યોજવામાં આવી હતી આ રામધૂન કાર્યક્રમ માં ભારતીય જનતા પાર્ટીના મહીલા મોરચા ના પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને અનવી બેન ગાંધી તથા મહીલા મોરચા ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા હાલ ની કોવીદ પરિસ્થિતિ ને અનુલક્ષી ને સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ રામધૂન કાર્યક્રમ યોજાયો હતો સાથે ભગવાન શ્રી રામ ને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જી ના દિર્ધ આયુ માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી
ધ્રાંગધ્રા શહેર મહીલા મોરચા દ્રારા રોકડીયા હનુમાનજી મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ ના લાંબા આયુષ્ય માટે રામધૂન યોજી બોહળી સંખ્યામાં લોકોએ સરકાર શ્રી ગાઇડ લાઇન મુજબ જોડાયા હતા,,
Related Posts
વાવ-થરાદ ખાતે ગુજરાત પત્રકાર એકતા પરિષદનું ભવ્ય મહા અધિવેશન યોજાયું..
પ્રદેશ - જિલ્લા -- ઝોન -- મહિલા વિંગ ની હાજરી ના અધિવેશન અધ્યક્ષ પદે શ્રી…
દેશભક્તિસભર વાતાવરણમાં તાલાલા ખાતે પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી.મત્સ્યોદ્યોગ રાજ્ય મંત્રી શ્રી પરષોત્તમભાઈ સોલંકીએ ધ્વજવંદન કરી પરેડની સલામી ઝીલી
૭૭માં પ્રજાસત્તાક પર્વની ગીર સોમનાથના તાલાલાના આંગણે સહકારી મિલ કમ્પાઉન્ડમાં…
કોમી એકતાની અનોખી મિશાલ: ચલાલામાં નવનિર્મિત આધુનિક ‘જુમ્મા મસ્જિદ’નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ
દાનમહારાજની ભૂમિમાં શબીરબાપુ અને વલકુબાપુની ગરિમામય હાજરીમાં રવિવારે લોકાર્પણ.…
કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ અપાતા સન્માનનો અર્પણ સમારોહ ગુજરાતના વરિષ્ઠ મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજવામાં આવશે.
અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ, ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપદાઓનું જતન અને…
ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટની માનવતાભરી પહેલ
77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ - અમદાવાદ દ્વારા…
અંબાજી – નવીન “ઉમિયાધામ” નું તા.૨૫ જાન્યુઆરી ના રોજ લોકાર્પણ કરાશે.
અદ્યતન સુવિધાઓ થી સુસજ્જ નવીન ઉમિયાધામ નું સી.એમ શ્રી દ્વારા કરાશે લોકાર્પણ. ૭૨…
અડાલજમાં યોજાયેલા વિશાળ સમૈયા મહોત્સવ ખાતે શિક્ષાપત્રીના ૨૦૦ વર્ષ પૂર્ણ થયાનાં અવસરે ઉપસ્થિત રહેતા મુખ્યમંત્રી
અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વિક્રમ સંવત…
સશસ્ત્ર દળો અને નાગરિક સેવાઓ વચ્ચે સંયુક્ત પ્રશિક્ષણ સંયુક્ત તાલીમનું થયું સમાપન
ભુજ, સંજીવ રાજપૂત, એબીએનએસ: પ્રધાનમંત્રીના નિર્દેશો પર, ભારતીય વાયુસેનાએ ભૂજના…
૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે જેતપુરમાં કરાશે
રાજકોટ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રાજકોટ જિલ્લાના જેતપુરમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે…
લોધિકામાં વિવિધ સરકારી સેવાઓનું નિરીક્ષણ કરતા જિલ્લા વિકાસ અધિકારી
રાજકોટ, સંજીવ રાજપૂત: એબીએનએસ: જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદએ લોધિકા…
















