જામનગર: માં જગદંબાનું આરાધ્ય પર્વ અંતિમ ચરણ તરફ આગળ વધી રહયું છે ત્યારે માઈભકતો, દાનવીરો, જેઓ ગરબા રમતી દીકરીઓને લહાણીની ભેંટ આપી પ્રસન્નતા અનુભવતા હોય છે. સૌરાષ્ટ્રના જામનગર ખાતે જામનગર જિલ્લા મહિલા પ્રમુખ નયનાબા જાડેજા દ્વારા જામનગરના અલગ-અલગ ત્રણ વિસ્તારો ભીમ વાસ ,મધુવન પાર્ક , સ્વામિનારાયણ નગર જગ્યાએ કુલ મળી આશરે 73 જેટલી દીકરીઓને લણી આપવામાં આવી. જેને મેળવતા દીકરીઓના ચહેરે સ્મિતની લાગણીઓ જોવા મળી હતી. અગાઉ પણ નયનાબા જાડેજા દ્વારા અન્ય એક વિસ્તારમાં ગરબે ઘૂમતી બાળાઓને સોનાનો દાણો અને ઠંડા પીણાંની લહાણી સ્વરૂપે વહેચણી કરવામાં આવી હતી જેનો દિકરીઓએ લાભ લીધો હતો.
નવરાત્રીના આરાધ્ય પર્વમાં જામનગર જિલ્લા પ્રમુખ નયનાબા જાડેજા દ્વારા 73 જેટલી દીકરીઓને આપવામાં આવી લહાણી.
Related Posts
યાત્રાધામ અંબાજીને સ્વચ્છ યાત્રાધામ , પ્લાસ્ટિક મુક્ત યાત્રાધામ કરવા દુકાનદારો અને ગ્રામજનોને તિલક કરી,રક્ષા સૂત્ર બાંધી ‘પ્લાસ્ટિક મુક્ત સ્વચ્છ અંબાજી રાખવાનો સંકલ્પ કરી સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું.
આજ રોજ તા.૩૧-૫-૨૦૨૫ ના રોજ "સ્વચ્છતા ડ્રાઇવ અને જન જાગૃતિ કાર્યક્રમ" …
ગોધરાના કાંકણપુર-છકકડીયા રોડ પર આરટીઓની કાર્યવાહી 13 ટ્રકોને મેમો, 1 ટ્રક ડિટેઇન, કુલ ₹1.24 લાખનો દંડ
એબીએનએસ, વી.આર. ગોધરા (પંચમહાલ)::ગોધરા તાલુકાના કાંકણપુર થી છકકડિયા રોડ પર…
વકીલ થી હાઇકોર્ટ ના જજ સુધી પહોંચેલા રામચંદ્ર વચ્છાની ની સંઘર્ષીય અને પ્રેરણાદાયી કહાની
લોકલ એસટી બસમાં 2 વર્ષ સુધી અપડાઉન, ઝાડ નીચે બેસીને અભ્યાસ (સમગ્ર વિગત તેમના…
દક્ષિણના સ્વાદો હવે ગુજરાતના મહેમાનો માટે – ‘મદુરમ’ દક્ષિણ ભારતીય કેટરિંગ સેવા લોન્ચ થઈ
અનુજ ઠાકર ગુજરાતમાં દક્ષિણ ભારતીય ખોરાકની વાત થાય અને ‘દક્ષિણ ભોજનમ’નું નામ ન…
વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
આણંદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો…
“दून हस्तशिल्प बाज़ार” का भव्य आयोजन – 27 व 28 मई को सैफरन लीफ में
देहरादून, मई 2025 – हर्षल फाउंडेशन, आई वी एफ एवं फिक्की फ्लो उत्तराखंड के…
ગુજરાતભરમાં તા. ૨૯ મેના રોજ ફરી એક વાર સિવિલ ડિફેન્સની “ઓપરેશન શિલ્ડ” મોકડ્રીલ યોજાશે
ગાંધીનગર, સંજીવ રાજપૂત: હિન્દુસ્તાન કી એકતા દૈનિક, સુરત: ભારત સરકારના ગૃહ…
બાલાચડી સૈનિક સ્કૂલની મુલાકાત લઈ શિક્ષણ અને સુવિધાઓનું નિરીક્ષણ કરતા જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર
જામનગર સંજીવ રાજપૂત: જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે બાલાચડી સ્થિત સૈનિક…
પંચમહાલના ઘોઘંબા ખાતે ઔદ્યોગિક રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો
ગોધરા, વી.આર. એબીએનએસ, જિલ્લા રોજગાર વિનિમય કચેરી,ગોધરા પંચમહાલ દ્વારા સરકારી…
અમદાવાદ અખબારનગર સર્કલ પાસે ગેરકાયદેસર દબાણો અને વાહનો પર ટ્રાફિક પોલીસ અને એએમસીની સયુંકત ડ્રાઈવ યોજાઈ
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના નવાવાડજ અખબાર નગર પાસે ગેરકાયદેસર દબાણો કરતા…