Breaking NewsLatest

નવરાત્રીના નવ દિવસ માં અંબેની પૂજા અર્ચના સાથે આરતી કરી નવ દિવસના ઉપવાસ કરી માં નવદુર્ગાના ભજન ગાઈ રાસ ગરબા રમી દરેક ભક્તિમાં લીન થઈ ગરબા ગુમથા હોય છે.ત્યારે કોરોનાને ધ્યાનમાં રાખી સરકારની sop સાથે શેરી ગરબાના આયોજકોએ આયોજન કર્યું હતું….

આનંદ ગુરવ.રિપોર્ટિંગ સુરત.

           નવરાત્રિના નવ દિવસ મા દુર્ગાના ભક્તિમાં ભક્તો લીન હોય છે ત્યારે નવરાત્રિ હોવાથી ખેલૈયાઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે છેલ્લા બે વર્ષથી કોરોના કાળ દરમ્યાન જાહેર તહેવારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું હતું ત્યારે સરકાર દ્વારા કોરોના ને ધ્યાનમાં લઇ શેરી ગરબાઓની પરવાનગી આપવામાં આવી હતી. શેરી ગરબાના આયોજકોએ સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોનાની guideline નું પાલન કરી આ આયોજન કરવામાં આવ્યું હતું. ગરબામાં ભાગ લેનાર  ખેલૈયાઓએ વેક્સિનના બન્ને ડોસ લીધા બાદ જ ગરબા ઘુમીયા હતા.


અને અહીં નવરાત્રિના નવે નવ દિવસ અલગ-અલગ એક્ટિવિટી પણ કરવામાં આવતી હોય છે. આઠમના દિવસેલ હોવાથી સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ભુલાભાઈ દેસાઇ પાર્ક સોસાયટીમાં આત્મીય યુવા ગ્રુપ દ્વારા ખુબ સરસ ડેકોરેશન સાથે ખેલૈયાઓ એ પણ અલગ અલગ ટ્રેડિશનલ ડ્રેસ અને ખૂબ મજાની રંગોલી રાધા કૃષ્ણને રાસ રમતા દર્શાવ્યા હતા…

આત્મીય યુવા ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવનું સરકારની SOP સાથે આયોજન

આઠમના દિવસે ખેલૈયાઓ અલગ-અલગ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા ઘૂમ્યા

નવેનવ દિવસ અલગ-અલગ એક્ટિવિટીઝ કરવામાં આવી હતી.

માં અંબેની આરતી કરતા ભક્તો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…

પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ

રાધનપુર. અનિલ રામાનુજ. એબીએનએસ : પાટણવાસીઓ વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી…

1 of 725

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *