જામનગર: સિનિયર કોચ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જામનગર જિલ્લાના પાયલબેન શુકલા દ્વારા વેકસીન લેવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી. તેમના જણાવ્યા મુજબ જામનગર મહાનગરપાલિકા ના અને જિલ્લાપંચાયત કોઇપણ આરોગ્ય કેન્દ્ર માં અથવા નકકી કરેલ પ્રાઇવેટ હોસ્પીટલ માં જઈને ૪૫ થી ૬૦ વર્ષ ની ઉંમર ધરાવતા નાગરિકો વેક્સિન મુકાવી શકે છે તે માટે કોઈપણ ડોકટરી સર્ટીફીકેટ જરૂરિયાત નથી માત્ર આધાર કાર્ડ સાથે લઇ વેક્સીનેશન માટે જઈ શકો છો તો તમામ નાગરિકોને વેક્સિન લેવા માટે નમ્ર અપીલ છે. વેક્સીનેશન માટે નો સમય સવારે ૯ થી રાત્રે ૮ સુધી નો છે. હાલ વેક્સીન જ કોરોના ને હરાવી શકે તેમ છે તો આપ સર્વે ને વેક્સીનેશન કરાવવા નમ્ર વિનંતી છે. આ સાથે નજીક વેક્સીનેશન ના બધા સેન્ટરો ની મુલાકાત લેવા દરેક યોગ ટ્રેનર્સ ને પોતાના ડ્રેસ માં એક ફોટો લઇ મને મોકલવો અને ગ્રુપ માં સેર કરો આપણું આઈ કાર્ડ સાથે રાખશો તો તમને રસી પણ મૂકી આપશે આપડે હવે ગવર્મેન્ટ ના યોગ ટ્રેનર્સ છીએ તો આ ગવર્મેન્ટ દ્વારા શરૂ કરેલા અભિયાન માં જાતે જોડાવ અને લોકો ને જોડવા અપીલ કરવામાં આવે છે.
પાયલબેન શુકલા, સિનિયર કોચ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જામનગર જિલ્લા દ્વારા કોરોનાની રસી લેવા લોકોને કરવામાં આવી અપીલ
Related Posts
मंदसौर जिले के बालगुड़ा गांव में साबरकांठा जिला सहकारी दुग्ध उत्पादन सहकारी संघ लिमिटेड के द्वारा संचालित मंदसौर दुग्ध शीतकेंद्र द्वारा अमूल के प्रणेता डॉक्टर वर्गीश कुरियन के जन्म दिवस पर मिल्क डे का भव्य कार्यक्रम मनाया गया
कपिल पटेल मंदसौर मध्यप्रदेश साबरकांठा जिला सहकारी दुग्ध उत्पादन संघ के चेयरमैन…
મંદસૌર જિલ્લાના બાલગુડા ગામમાં, સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સહકારી સંઘ લિમિટેડ દ્વારા સંચાલિત મંદસૌર શી કેન્દ્ર અમૂલના પ્રણેતા ડૉ. વર્ગીસ કુરિયનના જન્મદિન પર મિલ્ક ડે ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
કપિલ પટેલ દ્વારા અરવલ્લી સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સહકારી સંઘ…
ડો. વર્ગીસ કુરિયનના જન્મદિન નિમિત્તે મંદસૌર દૂધ શીતકેન્દ્ર ખાતે મિલ્ક ડે નું આયોજન
મંદસૌર / ભારત અને વિશ્વમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. વર્ગીસ કુરિયનના જન્મદિન…
डॉ. वर्गीश कुरियन की जन्म जयन्ती पर मंदसौर दुग्ध शीत केन्द्र में आयोजित होगा मिल्क डे
मंदसौर / भारत और दुनिया भर में श्वेत क्रान्ति प्रणेता डॉ. वर्गीज कुरियन की जन्म…
ગાંધીનગરની મેડિકલ કોલેજમાં થયેલી રેગિંગની ઘટના અંગે સરકારની કડક કાર્યવાહી ત્રીજા વર્ષના સાત વિદ્યાર્થીઓ ને બે વર્ષ માટે જ્યારે બીજા વર્ષના વિદ્યાર્થીઓને છ માસ માટે કોલેજમાંથી સસ્પેન્ડ કરાયા : તબીબી શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયા
હોસ્ટેલ ડીનની ફરિયાદના આધારે તાત્કાલિક ધોરણે સીસીટીવી ફૂટેજ ચેક કરીને કાર્યવાહી…
વામનથી વિરાટ તરફ – કલાતીર્થનું એક કદમ
કચ્છ, સંજીવ રાજપૂત: કલાતીર્થ ટ્રસ્ટના અધ્યક્ષ રમણીક ઝાપડીયા એ જણાવ્યું હતું કે…
પોરબંદરના માધુપૂર ખાતે ભારતની ત્રણેય સેનાએ ત્રિશુલ 2025 દ્વારા શૌર્યનું કર્યું અદભુત પ્રદર્શન
પોરબંદર, સંજીવ રાજપૂત: પોરબંદરના માધવપુર બીચ ખાતે ભારતની ત્રણેય સેના દ્વારા…
પોરબંદરમાં ચોપાટીથી રેલવે સ્ટેશન સરદાર પ્રતિમા સુધીની ૮ કિલોમીટરની ભવ્ય એકતા પદયાત્રા યોજાઇ
સરદાર વલ્લભભાઈ પટેલ ની 150 મી જન્મ જયંતી ઉજવણી અંતર્ગત કેન્દ્રીય મંત્રી…
કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને કેબિનેટ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં સર્કિટ હાઉસ,પોરબંદર ખાતે દિશા સમિતિની બેઠક યોજાઇ
સરકારશ્રીની વિવિધની યોજનાઓ, સ્વચ્છતા અને વિકાસ પ્રોજેક્ટોની પ્રગતિ મુદ્દે…
પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને જામનગર એમ કુલ ચાર જિલ્લાની રેલવે સુવિધામાં થશે વધારો : 14મી થી બે નવી ટ્રેનનો પ્રારંભ
દશકાઓ જુની માંગણીઓ સંતોષાતા લોકોમાં આવકાર કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ…















