જામનગર: સિનિયર કોચ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જામનગર જિલ્લાના પાયલબેન શુકલા દ્વારા વેકસીન લેવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી. તેમના જણાવ્યા મુજબ જામનગર મહાનગરપાલિકા ના અને જિલ્લાપંચાયત કોઇપણ આરોગ્ય કેન્દ્ર માં અથવા નકકી કરેલ પ્રાઇવેટ હોસ્પીટલ માં જઈને ૪૫ થી ૬૦ વર્ષ ની ઉંમર ધરાવતા નાગરિકો વેક્સિન મુકાવી શકે છે તે માટે કોઈપણ ડોકટરી સર્ટીફીકેટ જરૂરિયાત નથી માત્ર આધાર કાર્ડ સાથે લઇ વેક્સીનેશન માટે જઈ શકો છો તો તમામ નાગરિકોને વેક્સિન લેવા માટે નમ્ર અપીલ છે. વેક્સીનેશન માટે નો સમય સવારે ૯ થી રાત્રે ૮ સુધી નો છે. હાલ વેક્સીન જ કોરોના ને હરાવી શકે તેમ છે તો આપ સર્વે ને વેક્સીનેશન કરાવવા નમ્ર વિનંતી છે. આ સાથે નજીક વેક્સીનેશન ના બધા સેન્ટરો ની મુલાકાત લેવા દરેક યોગ ટ્રેનર્સ ને પોતાના ડ્રેસ માં એક ફોટો લઇ મને મોકલવો અને ગ્રુપ માં સેર કરો આપણું આઈ કાર્ડ સાથે રાખશો તો તમને રસી પણ મૂકી આપશે આપડે હવે ગવર્મેન્ટ ના યોગ ટ્રેનર્સ છીએ તો આ ગવર્મેન્ટ દ્વારા શરૂ કરેલા અભિયાન માં જાતે જોડાવ અને લોકો ને જોડવા અપીલ કરવામાં આવે છે.
પાયલબેન શુકલા, સિનિયર કોચ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જામનગર જિલ્લા દ્વારા કોરોનાની રસી લેવા લોકોને કરવામાં આવી અપીલ
Related Posts
સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો
અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…
ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ આર.ટી.ઓ. સર્કલથી જવેલ્સ સર્કલ તરફ જતા રસ્તાના કામની મુલાકાત લીધી
ભાવનગર ખાતે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ…
શિહોરની સર્વોત્તમ ડેરી ખાતે સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને “સહકારથી સમૃદ્ધિ” અંગે સમીક્ષા બેઠક યોજાઇ
ભાવનગર જિલ્લામાં આવેલ સિહોરની સર્વોત્તમ ડેરી ખાતે સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશ…
ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અઘ્યક્ષસ્થાને જિલ્લાના બ્રિજની ચકાસણી તથા રસ્તાઓના દુરસ્તી કામ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ
ભાવનગર ખાતે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ…
નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા શહેરી વિસ્તારમાં 108 વૃક્ષારોપણ કરાયું
જામનગર, સંજીવ રાજપૂત: જામનગર નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્રારા ગોલ્ડન સિટી…
દાંતા તાલુકાના યુવા નેતા વનરાજ સિંહ બારડની ગૃહમંત્રીએ પ્રસંશા કરી
17 જુલાઈના રોજ બનાસકાંઠાના મહેમાન બનેલા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી…
’અટલ લેક્ચર સિરીઝ’નું ગાંધીનગરથી શુભારંભ કરાવતા વડાપ્રધાનશ્રીના આર્થિક સલાહકાર સમિતિના સભ્ય ડૉ. સૌમ્ય કાંતિ ઘોષ અને રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી
ARTD-GAD સ્પીપા, ગાંધીનગર દ્વારા આયોજિત અને ‘ધ સેક્રેટ્રીએટ’ના સહયોગથી પૂર્વ…
લીમડી ઘટક આંગણવાડી કાર્યકરોએ સેવા સદન કચેરીએ લેખિતમાં કરી રજુઆત
સુરેન્દ્રનગર, ડી.વી. એબીએનએસ: લીંબડી ઘટકના આંગણવાડી કાર્યકરોએ સેવા સદન કચેરીએ…
ગોધરા ખાતે પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના પ્રોજેક્ટ સ્ટાફ તથા બીઆરસી અને સીઆરસી કો-ઓર્ડિનેટરની કાર્ય યોજના બેઠક યોજાઈ
ગોધરા, એબીએનએસ,વી.આર: સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ,ગાંધીનગર દ્વારા પ્રેરિત…
વિરાટ બજરંગ દળ જામનગરમાં મહિલા વિભાગના પ્રમુખ તરીકે પત્રકાર અમી ગજ્જરની કરાઈ નિમણૂક
જામનગર, સંજીવ રાજપૂત: વિરાટ બજરંગ દળના સ્થાપક સુશીલદેવી શર્મા, રાષ્ટ્રીય અધ્યક્ષ…