Latest

પીએમ કિસાન યોજનામાં e KYC ફરજીયાત કરવામાં આવ્યું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ભારત સરકારની PM-KISAN યોજનામાં હવેથી e KYC ફરજીયાત કરવા અંગે સુચના આપવમાં આવી છે.જેને ધ્યાનમાં રાખી તમામ ખેડૂત મિત્રો કે જે PM-KISAN યોજનાનો લાભ મેળવે છે તેમને https://pmkisan.gov.in/aadharekyc.aspx ઉપર આધારકાર્ડ નબર નાખીને અપડેટ કરવું ત્યારબાદ આધારકાર્ડ સાથે મોબાઈલ નબર ઉપર ઓટીપી આવશે તે ઓટીપી નાખવાથી e KYC ની પ્રક્રિયા પૂર્ણ થશે.આ કાર્યવાહી કર્યા બાદ જ આગળના હપ્તા મળી શકશે જેની નોધ ખેડૂતોએ લેવી. PM-KISAN યોજનાની ભારત સરકારની અધિકૃત વેબસાઈટ http://fw.pmkisan.gov.in પર પણ e KYC થઈ શકશે.
ખેડૂતોએ જો આધારકાર્ડ સાથે મોબાઈલ નબર લીંક કર્યો ન હોય તો નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) દ્વારા બાયોમેટ્રિક પદ્ધતિથી e KYC ની કામગીરી સરળતાથી થાય એટલા માટે કોમન સર્વિસ સેન્ટરનો ૧૫ રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સુરત શહેર વરાછાના અધૂરા રીંગ રોડનું કામ શરુ કરી ઝડપી પૂર્ણ કરવામાં આવશે :- શિક્ષણ રાજ્ય મંત્રી: પ્રફુલભાઈ

સુરત, સંજીવ રાજપૂત: શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સુરત શહેરના વરાછા…

ડુમસના દરિયાકિનારે બેભાન હાલતમાં મળેલા તરૂણને સમયસર સારવાર અપાવી જીવ બચાવતી મિસીંગ સેલ પોલીસ ટીમ

સુરતઃસંજીવ રાજપૂત: સુરત શહેરમાં મિસીંગ (ગુમ/અપહરણ) થવાના કિસ્સામાં ગુમ થનાર ૦ થી…

1 of 594

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *