Latest

પીએમ કિસાન યોજનામાં e KYC ફરજીયાત કરવામાં આવ્યું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ભારત સરકારની PM-KISAN યોજનામાં હવેથી e KYC ફરજીયાત કરવા અંગે સુચના આપવમાં આવી છે.જેને ધ્યાનમાં રાખી તમામ ખેડૂત મિત્રો કે જે PM-KISAN યોજનાનો લાભ મેળવે છે તેમને https://pmkisan.gov.in/aadharekyc.aspx ઉપર આધારકાર્ડ નબર નાખીને અપડેટ કરવું ત્યારબાદ આધારકાર્ડ સાથે મોબાઈલ નબર ઉપર ઓટીપી આવશે તે ઓટીપી નાખવાથી e KYC ની પ્રક્રિયા પૂર્ણ થશે.આ કાર્યવાહી કર્યા બાદ જ આગળના હપ્તા મળી શકશે જેની નોધ ખેડૂતોએ લેવી. PM-KISAN યોજનાની ભારત સરકારની અધિકૃત વેબસાઈટ http://fw.pmkisan.gov.in પર પણ e KYC થઈ શકશે.
ખેડૂતોએ જો આધારકાર્ડ સાથે મોબાઈલ નબર લીંક કર્યો ન હોય તો નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) દ્વારા બાયોમેટ્રિક પદ્ધતિથી e KYC ની કામગીરી સરળતાથી થાય એટલા માટે કોમન સર્વિસ સેન્ટરનો ૧૫ રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *