Breaking NewsLatest

પીએમ મોદી ના સૌથી નાના ભાઈ જલીયાણ સદાવ્રત ની મુલાકાત લીઘી યાત્રિકોને ભોજન પીરસવા નો લાભ લીઘો

શકિત ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે હાલમાં અંબાજી ખાતે ભકતોનો ધસારો જોવા મળી રહ્યો છે ત્યારે ભક્તો અંબાજીના માર્ગો પર અંબાજી દૂર હે જાના જરૂર હે ના નાદ સાથે આવી રહ્યા છે અને અંબાજી ખાતે અંબિકા ભોજનાલય ખાતે ભોજન પ્રસાદી નો લાભ લઇ રહ્યા છે છેલ્લા કેટલાક મહિનાઓ થી અંબાજી ખાતે અંબિકા ભોજનાલય નુ સંચાલન જય જલીયાણ સદાવ્રત તરફથી કરવામાં આવે છે અને ભકતોને સારામાં સારું ભોજન વીના મૂલ્યે આપવામાં આવે છે.


આ અંબિકા ભોજનાલય ખાતે વિવિઘ મહાનુભાવો અને ભક્તો ભોજન પ્રસાદી લેવા આવી રહ્યા છે ત્યારે આજે બપોરે અંબાજી મંદિરની ભોજનાલય ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના લઘુબંધુ શ્રી પંકજભાઈ મોદી આજરોજ જલીયાણ સદાવ્રત ની મુલાકાત લીઘી યાત્રિકોને ભોજન પીરસવા નો લાભ લીઘો હતો,તેમની સાથે કથા ના ભક્તો પણ હાજર રહ્યા હતા અને જય જલીયાણ સદાવ્રત ના હિતેશ ભાઈ ઠકકર પણ હાજર રહ્યા હતા

અંબાજી રાજે શ્રી પી પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જૂનાગઢ જિલ્લામાં માર્ગ મકાન વિભાગ હેઠળના ૧૦ કિલોમીટરના રસ્તાઓના રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી

જૂનાગઢ, સંજીવ રાજપૂત: જૂનાગઢ ધોરાજી રોડ, ધંધુસર રવની રોડ, વંથલી માણાવદર રોડ,…

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

1 of 727

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *