Breaking NewsLatest

ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ અને વિકાસ વિષય પર હિંમતનગર શહેર અને તાલુકા મંડલ નો પ્રશિક્ષણ વર્ગ ઇડર ના જૈન પાવાપુરી મંદિર ખાતે ગુજરાત રાજ્ય ના રાજયકક્ષાના પૂર્વ શિક્ષણમંત્રી જયસિંહ ચૌહાણની અધ્યક્ષ સ્થાને યોજાયો હતો

કપિલ પટેલ અરવલ્લી
જૈન પાવાપુરી મંદિર ઇડર ના પવિત્ર અને રમણીય સ્થળ પર આજે પૂર્વ શિક્ષણમંત્રી જયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસ અને વિકાસ વિષય પર હિંમતનગર શહેર અને તાલુકાના મંડલ ના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં શિસ્ત બંધ અને સંસ્કારી પાર્ટી હોઈ દેશના હિત તેમજ દેશભક્ત રહેવા કાર્યકર્તા નું લક્ષ રહેલું છે

અભ્યાસ વર્ગ માં ભાજપ નો ઇતિહાસ અને વિકાસ વિષય પર પૂર્વ સાંસદ તેમજ પૂર્વ શિક્ષણમંત્રી જયસિંહ ચૌહાણે કાર્યકર્તાઓ ને વક્તવ્ય આપતા જણાવ્યું દેશ ના વિકાસ માટે હરહમેંશા આગળ રહેવવા ના મંત્રની સાથે આગળ વધવું જોઈએ અને દેશભક્ત બની દેશ ના વિકાસ અને નિષ્ઠા પ્રામાણિકતા અને આપણી સંસ્કૃતિ ની પરંપરાગત રીતે રહી દેશ અને જનતા ના વિકાસ માં સતત પ્રયત્નશીલ રહી કાર્યકર્તા એ કામ કરવું જોઈએ આ મંત્ર ને અપનાવી કાર્યકરોએ જનતા ના વિકાસના કામો કરવા આહવાન કર્યું હતું

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 724

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *