Breaking NewsLatest

મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ખાતે આવેલી પ્રતિમા ની યોગ્ય રીતે જાળવણી કરવા સામાજીક કાર્યકર ક્રિપાલસિંહજી વાળા તરેડી દ્વારા રાજ્યપાલ, શિક્ષણમંત્રી અને ઉપકુલપતિ ને લેખિતમાં રજૂઆત

ભાવનગર ના પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહીલ ફકત ભાવનગર જ નહી પણ સમગ્ર દેશનુ ગૌરવ છે અને આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ની પ્રતિમા મુકવા માંગણી કરીએ છીએ ત્યારે ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ ખાતે કે જે યુનિવર્સિટી ના નામ સાથે જ મહારાજા નુ નામ જોડાયેલું છે એ જ જગ્યાએ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ની પ્રતિમા સ્થાપિત કરવામા આવી છે પણ તેની યોગ્ય જાળવણી કરવામાં આવતી નથી, અત્યારે પ્રતિમા ની હાલત ખરાબ થઈ ગઈ છે ત્યારે તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરવા માટે સામાજીક કાર્યકર ક્રિપાલસિંહજી વાળા તરેડી દ્વારા રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી અને ઉપકુલપતિ મહિપતસિંહ ચાવડા ને લેખિતમાં રજૂઆત કરી છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગર જિલ્લાના હોમગાર્ડઝ સભ્યોની લેખિત અને શારીરિક કસોટીને લઈ તેઓની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું

જામનગર, સંજીવ રાજપૂત: જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાના નેતૃત્વ…

1 of 711

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *