ભાવનગર ના પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહીલ ફકત ભાવનગર જ નહી પણ સમગ્ર દેશનુ ગૌરવ છે અને આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ની પ્રતિમા મુકવા માંગણી કરીએ છીએ ત્યારે ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ ખાતે કે જે યુનિવર્સિટી ના નામ સાથે જ મહારાજા નુ નામ જોડાયેલું છે એ જ જગ્યાએ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ની પ્રતિમા સ્થાપિત કરવામા આવી છે પણ તેની યોગ્ય જાળવણી કરવામાં આવતી નથી, અત્યારે પ્રતિમા ની હાલત ખરાબ થઈ ગઈ છે ત્યારે તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરવા માટે સામાજીક કાર્યકર ક્રિપાલસિંહજી વાળા તરેડી દ્વારા રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી અને ઉપકુલપતિ મહિપતસિંહ ચાવડા ને લેખિતમાં રજૂઆત કરી છે
મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ખાતે આવેલી પ્રતિમા ની યોગ્ય રીતે જાળવણી કરવા સામાજીક કાર્યકર ક્રિપાલસિંહજી વાળા તરેડી દ્વારા રાજ્યપાલ, શિક્ષણમંત્રી અને ઉપકુલપતિ ને લેખિતમાં રજૂઆત
Related Posts
Many birthday greetings from G Express News to Sonia Kashyap Jaiswal ji, Social Worker And TV Star Actress
Sonia Kashyap Jaiswal has started her career from Assam, has worked in many ad…
સાબરડેરી દ્વારા હરિયાળી અરવલ્લી ગિરિમાળા અભિયાન કાર્યક્રમ યોજાયો
કપિલ પટેલ દ્વારા અરવલ્લી સાબરડેરી દ્વારા હરિયાળી અરવલ્લી ગિરિમાળા અભિયાન ગ્લોબલ…
કોળિયાક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસના મેળાનો શુભારંભ.રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રીશ્રી પરસોત્તમભાઈ સોલંકીએ કોળિયાક નિષ્કલંક મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી
તા.૨૨ થી ૨૩ નાં રોજ ભાવનગર જિલ્લાનાં કોળીયાક ગામ ખાતે નિષ્કલંક મહાદેવનાં…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ; ₹1,400 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સની આપશે ભેટ
નવી દિલ્હી/ ગાંધીનગર, સંજીવ રાજપૂત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 ઓગસ્ટ,…
પાટણ શહેર વાલ્મિકી સમાજ દ્વારા અમદાવાદના પૂર્વ સાંસદનું પાઘડી પહેરાવીને સ્વાગત કરાયું
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ પશ્ચિમના લોક લાડીલા,ઉત્સાહી અને લોકસભામાં ભાજપના…
હવામાન વિભાગે આગામી તા. ૨૫ ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: SEOC-ગાંધીનગર ખાતે રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને વેધર વોચ…
ગુજરાતના પેડમેન નયનભાઈએ પોતાના જન્મદિવસે પાલનપુરથી શરૂ કરી રાજ્યની સૌપ્રથમ સેનેટરી પેડ પરબ’
બનાસકાંઠા: સંજીવ રાજપૂત: ગુજરાતના પેડમેન તરીકે ઓળખાતા પાલનપુરના જાણીતા કલા…
बेंगलुरु एंड्योरेंस रन 2025 में इंदौर की नित्या (दीपाली सिंह निरवान) ने किया शानदार प्रदर्शन
इंदौर, 19 अगस्त 2025 — इंदौर की नित्या (दीपाली सिंह निरवान) ने बेंगलुरु…
જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ
બાલાછડી: સંજીવ રાજપૂત: સૈનિક સ્કૂલ બાલાચડીએ ૧૫ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ તેના સ્કૂલ…
अपने जीवन में अध्यात्म और योग को शामिल करें: राजयोगिनी बीके मुन्नी दीदी
पत्रकार स्नेह मिलन में सिरोही, जालौर, पाली और अंबाजी से 180 पत्रकार पहुंचे दादी…