દેશ ના ખૂણે ખૂણે રાષ્ટ્રીય સ્તરે વ્યાપ ધરાવતું પત્રકાર પ્રેસ પરિષદ ઇન્ડિયા પત્રકારો નું એક માત્ર એવું સંગઠન છે કે જેની પોતાની સૂચના ઇન્ડિયા નામની ન્યુઝ ચેનલ ,સૂચના ઇન્ડિયા દૈનિક અખબાર અને સાપ્તાહિક તેમજ માસિક મેગેજીન ચલાવી રહેલા આ સંઘઠન ગુજરાત ના પ્રદેશ પ્રભારી તરીકે સતત ત્રીજી વાર સ્ટેટ કો ઓર્ડીનેટર તરીકે મહેન્દ્રપ્રસાદ ની બિન હરીફ નિમણૂક કરવા માં આવતા ગુજરાત ના સૌરાષ્ટ્ર, અમદાવાદ, ગાંધીનગર, દક્ષિણ ગુજરાત, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત ના તમામ જિલ્લા તાલુકા ના પત્રકારો કેમેરામેન ,ગુજરાતી પ્રમુખ ન્યુઝ ચેનલો , વેબ પોર્ટેલો ના એડિટરો ,એન્કરો, પત્રકારો, કોલમિસ્ટ,એડિટરો ,નાના મોટા ગુજરાતી દૈનિક અખબારો ના લેખકો, પત્રકારો સહિત સામાજીક સંસ્થાઓ આ વડાઓ ,રાજકીય પક્ષો ના અગ્રગણ્ય નેતાઓ ,ગુજરાત સરકાર ના મંત્રીશ્રીઓ, ધારાસભ્યો, સહકારી સંસ્થા ના ચેરમેનશ્રી ઓ ડાયરેક્ટરો આઈ એ એસ ઓફિસરો,આઈ પી એસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ સહિત ના કાર્યકરો એ અભિનંદન પાઠવ્યા હતા
રાષ્ટ્રીય સ્તરે વિશાળ નામના ધરાવતા પત્રકાર પ્રેસ પરિષદ ના ગુજરાત સ્ટેટ કો ઓર્ડીનેટર તરીકે મહેન્દ્રપ્રસાદ ને બિનહરીફ વરણી કરવામાં આવી
Related Posts
ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૧૭ કિ.રૂ.૪૨,૧૨૦/-નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.…
ભાવનગર જીલ્લાના નિલમબાગ પોલીસ સ્ટેશન તથા ઘોઘા પોલીસ સ્ટેશનના નાર્કોટીકસના ગુન્હાઓમાં પકડવાના બાકી આરોપીને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
દાદાબાપુ ધામ પચ્છમ ભાલ મુકામે માબાપ વગરની 11 દીકરીઓને ચણિયાચોળી અર્પણ કરવામાં આવી.
આગામી તારીખ 11 4 2025 ના રોજ દાદાબાપુ ધામ પચ્છમ ભાલ નો તૃતીય પાટોત્સવ નું ભવ્ય…
મહુવા અંજાર અને અન્યત્ર અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની સહાય
પ્રાપ્ત અહેવાલો મુજબ ગત દિવસોમાં અનેક સ્થળે અકસ્માતોની ઘટનાઓ નોંધાઈ છે. મહુવા ના…
ગોધરા ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
એબીએનએસ, વી.આર. ગોધરા (પંચમહાલ)::પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષકુમાર અધ્યક્ષસ્થાને…
સોનગઢ ખાતે વિખ્યાત રામકથાકાર પૂજ્ય મોરારી બાપુના વ્યાસાસને આયોજીત “રામકથા”માં સહભાગી બનતા માન. રાજ્ય શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા
પૂજ્ય મોરારી બાપુના આર્શીવચન મેળવતા રાજ્યમંત્રી તા. 15/03/2025, શનિવાર ::: સોનગઢ…
મહિલાઓને પૂર્ણ સન્માન અને દરેક ક્ષેત્રે સમાન તકો મળે એ ગુજરાત સરકારની નેમ છે: રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા
ગાંધીનગર, સંજીવ રાજપૂત: વિધાનસભા ગૃહ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગની…
ગાંધીનગરમાં મુખ્યમંત્રી-વિધાનસભા અધ્યક્ષ સહિત વિધાનસભાના સભ્યોએ ઉજવ્યું રંગપર્વ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ…
સુરત: હીરા ઉદ્યોગમાં મંદી અંગે મુખ્યમંત્રીએ મદદની ખાતરી આપી
વિવિધ ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા, બે…
ધારાસભ્ય નિમિષાબેન સુથારની વિશેષ ઉપસ્થિતિમાં ગોધરા ખાતે “નારીશકિતને વંદન“ કાર્યક્રમ યોજાયો
એબીએનએસ, વી.આર. ગોધરા(પંચમહાલ):ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા…