Breaking NewsLatest

લખતર ખાતે પ્રથમ તેમજ સેકન્ડ ડોઝ માટે રસીકરણ કેન્દ્ર ઉપર મોટી સંખ્યામાં લોકો રસી લેવા માટે પહોંચ્યા

લખતર આંગણવાડી ખાતે યોજાયું રસીકરણ

બીજા ડોઝ માટે રસી આવતા લોકો પહોંચ્યા રસી લેવા માટે

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્ર્મણ વધતા લખતર શહેરમાં કોરોના વેક્સીનના બીજા ડોઝ માટે આજે કોવીસિલ્ડ વેકસીન આવતા આજે લખતર ખાતે આંગણવાડી કેન્દ્ર નંબર ૧૧ ઉપર સવારથી લોકો બીજા ડોઝ તેમજ પ્રથમ ડોઝ માટે રસી મેળવવા માટે પહોંચી ગયા હતા જયારે કોરોના વાઇરસ વધતા લોકોમાં રસી લેવામાં જાગૃતિ આવી હોય તેમ લાગી રહયું હતું

જી એક્સપ્રેસ ન્યૂઝ લખતર
જાયેંદ્રસિંહ ઝાલા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિરમાં આવેલુ રેલ્વે ટીકીટ સેન્ટર,ઓળખાણ વાળાના કામ જ થાય છે, બીજાં લોકોને ધક્કા ખાવા પડે છે

શક્તિપીઠ અંબાજી માં લોકો દૂરદૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આવતા…

1 of 695

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *