Breaking NewsLatest

સપ્ત દિવસીય મહાશક્તિ યજ્ઞ અંબાજી મંદિર ખાતે આજ થી શરૂ કરવામાં આવ્યો

વિશ્વ કલ્યાણ અર્થે અંબાજી મંદિર ની હવન શાળા મા યજ્ઞ આજથી શરૂ કરવામાં આવ્યો

અંબાજી યાજ્ઞિક વિપ્ર મંડળ દ્વારા કોરોના મહામારી સામે રક્ષણ માટે યજ્ઞ શરૂ કરવામાં આવ્યો

આજે હનુમાનજી ના પાઠ કરવામાં આવ્યા

સાત દિવસ સુધી અલગ અલગ ભગવાન ની આરાધના કરવામાં આવશે

અંબાજી મંદિર ના વિદ્વાન બ્રાહ્મણ દ્વારા યજ્ઞ અને પુજા અર્ચના શરૂ કરવામાં આવી

કોરોના મહામારી નો કહેર દિન પ્રતિદિન વધતા પૂજા અર્ચના કરવામાં આવી

અંબાજી મંદિર ટ્રસ્ટ ના સહયોગ થી આ યજ્ઞ શરૂ કરવામા આવ્યો

હાલમા અંબાજી મંદિર 13 એપ્રીલ થી ભકતો માટે બંદ કરવામા આવ્યુ છે

રિપોર્ટ બાય પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિરમાં આવેલુ રેલ્વે ટીકીટ સેન્ટર,ઓળખાણ વાળાના કામ જ થાય છે, બીજાં લોકોને ધક્કા ખાવા પડે છે

શક્તિપીઠ અંબાજી માં લોકો દૂરદૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આવતા…

1 of 695

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *