Breaking NewsLatest

સમાજને આપ્યો અનેરો સંદેશ: કોરોનાની ચેન તોડવા ઉદ્યોગપતિની સરાહનીય પહેલ. પોતાની કમ્પનીમાં જાહેર કર્યું સ્વૈચ્છિક લોકડાઉન

રાજકોટ: કોરોનાની ચેન તોડવા ઉદ્યોગપતિ નરેશ પટેલની પહેલ. નરેશ પટેલે પોતાની કંપનીમાં જાહેર કર્યુ સ્વૈચ્છિક લોકડાઉન. પટેલ બ્રાસ વર્કસ એક સપ્તાહ માટે રહેશે બંધ. 450 કર્મચારીઓની છે આ કંપની. રાજકોટમાં કોરોનાનાં કહેર વચ્ચે સ્તુતિય પગલું. ખોડલધામનાં પ્રમુખ છે નરેશ પટેલ. સ્વૈચ્છિક લોકડાઉન કરી સમાજને આપ્યો અલગ સંદેશ. પટેલ બ્રાસ વર્કસનું દેશભરમાં છે આગવું નામ. આવતા ગુરુવાર સુધી ફેકટરી રહેશે બંધ. પટેલ બ્રાસ વર્કસનાં નિર્ણયનું અનુકરણ કરશે અન્ય કંપનીઓ?

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રયાગરાજ મહાકુંભમાં “જ્યુટ બેગ”નું વિતરણ કરી પર્યાવરણ બચાવોનો સંદેશ આપતા જામનગરના નિધિબેન દવે

જામનગર, સંજીવ રાજપૂત: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે તા.૧૩ જાન્યુઆરીથી શરુ થયેલા…

રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગયા વર્ષે ૪૭ લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ઉડનખટોલાનો આંનદ

ગાંધીનગર,સંજીવ રાજપૂત: દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા આકષર્ણનું કેન્દ્ર…

1 of 693

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *