Breaking NewsLatest

સુરતના ઉન જકાતનાકા પાસે બીઆરટીએસ રૂટમાં રાહદારી અને મોપેડ બાઈક ચાલક વચ્ચે અકસ્માત સર્જાતા મોપેડ ચાલકનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

જ્યારે રાહદારીઓ દ્વારા અકસ્માતની જાણ પોલીસને કરતા પાંડેસરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી આગળની તપાસ હાથ ધરી છે.

આનંદ ગુરવ.રિપોર્ટિંગ સુરત.

ઉન જકાતનાકા પાસે સર્જાયું ગમખ્વાર અકસ્માત.

મોપેડ ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજાવ્યું હતું.

ઘટનાની જાણ થતા પાંડેસરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 729

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *