જામનગર; ગુજરાત રાજ્ય બે બે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યું છે જે આપણે સૌ જાણીએ છીએ થોડા દિવસ પહેલા જ વાવાઝોડાએ ગુજરાત ને ઘમરોળ્યું અને હાલ કોરોનાની મહામારી પણ યથાવત છે ત્યારે આવા સમયમાં સૌરાષ્ટ્રના જામનગર ખાતે ભારતોય ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા ગરોબોની વહારે આવ્યા છે જેમના દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ સાથેની આશરે 600 કીટ તૈયાર કરી વાવાઝોડા તેમજ કોરોના અસરગ્રસ્ત લોકોને 2 મહિના સુધી ચાલે તે રીતે કીટ વહેંચવામાં આવી છે જેના થકી રિવાબા જાડેજા દ્વારા અતિ સેવાકીય અને પ્રશ્સનીય કામગીરી સામે આવી છે. આવા કપરા સમયમાં એક સામાન્ય નાગરિક રીતે તમામ અસરગ્રસ્ત લોકોની મદદની વહારે આવી એક અનેરું ઉદાહરણ સમાજને પૂરું પાડ્યું છે કે ગમે તે સમય હોય ગુજરાત અને ગુજરાતના લોકો કોઈ પણ મુશ્કેલી આવે તેઓ નમતા નથી અને એક બની એ મુશ્કેલીઓનો સામનો કરવા હંમેશા સજ્જ હોય છે..
સૌરાષ્ટ્રના જામનગર ખાતે ક્રિકેટરની પત્ની રિવાબા આવ્યા વાવાઝોડા અને કોરોના ગ્રસ્ત લોકોની મદદની વહારે…
Related Posts
ભિલોડામાં 43 કરોડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સહિત અરવલ્લી જીલ્લામાં રૂ.282 કરોડના બહુવિધ વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રી
અરવલ્લી, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે,…
પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ
આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…
અમદાવાદ ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સુજિત કુમારના…
મિરઝાપર ભુજ ખાતે ૧૪મા હાઈટેક કૃષિ-ડેરી પ્રદર્શનનો પ્રારંભ કરાવતા કચ્છના પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા
ભુજ, શનિવાર: આજરોજ કચ્છના જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ ભુજ…
सियावा के गणगौर मेले में आदिवासियों ने उत्साह के साथ लियाभाग
आबूरोड शहर के पास सियावा गांव में शुक्रवार को आदिवासियों का गंणगौर मेला धूमधाम…
ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં
કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…
18 એપ્રિલ, વર્લ્ડ હેરિટેજ ડે: સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં સીમાચિહ્નરૂપ બન્યું વડનગરનું પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય
ગાંધીનગર, સંજીવ રાજપૂત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત ‘વિકાસ ભી,…
સમી- રાધનપુર હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો, 6નાં મોત.
રાધનપુર, એ.આર. એબીએનએસ: સમી-રાધનપુર હાઇવે પર ગોઝારા અકસ્માતનો બનાવ સામે આવ્યો…
જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ‘જનતાની સેવા માટે, જનતાના દરવાજે ઊપસ્થિત રહી લોકોના પ્રશ્નો સાંભળ્યા
જામનગર, સંજીવ રાજપૂત: જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ…
ભાવનગર એરપોર્ટ પર આતંકવાદી હુમલો અંગે મોકડ્રીલ યોજાઈ
ભાવનગર એરપોર્ટ ખાતે સાંજે છ વાગ્યે એન્ટી હાઈજેકીંગ મોકડ્રીલ યોજાઈ હતી. ત્રણ…