Latest

સુરતમાં આઠ લાખથી વધુ રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો.

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

સુરતના હજીરા ખાતે રાજગરી ગામમાં આવેલા રાજેશ્વર મહાદેવ મંદિરની નવમી સાલગીરીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.મંદિરની સાલગીરી નિમિતે કચ્છી ગાયક કલાકાર ગીતા રબારીને  બોલાવી ભવ્ય ડાયરો યોજાયો હતો જેમાં લોકોએ મન મૂકીને રૂપિયાનો વરસાદ કર્યો હતો. આઠ લાખથી વધુ રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો આ તમામ રૂપિયા મંદિરના લાભાર્થે ઉપયોગ કરવા માટે નક્કી કરાયું છે.

સુરતના હજીરા ખાતે આવેલા રાજગરી ગામમાં કચ્છી કોયલ કંઠી ગીતા રબારીનો ભવ્ય ડાયરો નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજગરી ગામ ખાતે આવેલ શ્રી રાજેશ્વર મહાદેવ દાદાનું મંદિર આવેલું છે.

આ મંદિરના નવ વર્ષ પૂર્ણ થતા મંદિરની નવમી સાલગીરા ની ઉજવણી કરવામાં આવી હતી. આ મંદિર રાજગરી ગ્રામજનોના સહયોગથી બનાવવામાં આવ્યું છે.

ત્યારે નવમી સાલગીરી નિમિત્તે ઉજવણીના ભાગરૂપે ગીતા રબારી ના ભવ્ય ડાયરો નું આયોજન કરવામાં આવ્યું હતું.રાજેશ્વર મહાદેવ દાદાના મંદિરની સાલગીરી અને તેના લાભાર્થે ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગીતા રબારી ના આ ડાયરામાં રાજગરીના ગ્રામજનો ઉપરાંત હજીરા સહિત આસપાસના ગ્રામજનોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન ડાયરામાં ગીતા રબારીના સુરીલા કંઠના ગીતો પર લોકોએ મન મૂકીને રૂપિયાનો વરસાદ કર્યો હતો.

ગીતા રબારીના સ્વર પર મંત્રમુગ્ધ થઈને લોકોએ 8 લાખથી વધુ રૂપિયાનો વરસાદ કર્યો હતો.

સુરતના હજીરા ખાતે રાજગરી ગામમાં આવેલા રાજેશ્વર મહાદેવ મંદિરની નવમી સાલગીરીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

મંદિરની સાલગીરી નિમિતે કચ્છી ગાયક કલાકાર ગીતા રબારીને  બોલાવી ભવ્ય ડાયરો યોજાયો હતો.

જેમાં લોકોએ મન મૂકીને રૂપિયાનો વરસાદ કર્યો હતો.

આઠ લાખથી વધુ રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો.

આ તમામ રૂપિયા મંદિરના લાભાર્થે ઉપયોગ કરવા માટે નક્કી કરાયું છે.

મંદિરની સાલગીરીમાં ગીતા રબારીનો ડાયરાનું આયોજન

ડાયરામાં થયો લાખો રૂપિયાનો વરસાદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 606

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *