અમદાવાદ: અમદાવાદ ખોખરા પોલિસ સ્ટેશનને અડીને જ કચરાના ઢગ ખડકાયા જોવા મળ્યા છે. દિવસ-રાત અસહ્ય દુગઁધ મારતા કચરા અને ગંદકી ને લઈ ને સ્થાનિકો ત્રસ્ત બન્યા છે. મૃત પશુઓ પણ આ કચરા ની અંદર નાંખી દેવાતા હોય સ્થાનિકો સહિત ખોખરા પોલિસ સ્ટેશન ની મુલાકાતે આવતા નાગરિકો ને હાલાકી ઓમા મુકાવું પડતું હોય છે. AMC ના તંત્ર ને આ પોલિસ સ્ટેશન પાસે ની કચરાપેટી દુર કરવા અનેક રજુઆતો સ્થાનિકો ઓ કરી હોવા છતા તંત્ર આંખ આડા કાન કરી રહ્યુ હોય તેમ સ્થાનિકો ઓને લાગી રહ્યુ છે. ખોખરા વિસ્તાર મા નવું પોલિસ સ્ટેશન કાયઁરત થયે વષોઁ વીતી ગયા પણ આ પોલિસ સ્ટેશન ને અડી ને આવેલી અને દુગઁધ મારતી કચરાપેટી ને ખસેડવા માટે તંત્ર હજુ પણ ગંભીર બન્યું નથી. એક તો છાસવારે ઉભરાતી ગટરો અને નબળી કામગીર ને લઈ ને અવારનવાર પડતા માગઁ પર ના ભુવા ઓ આ ગંદકી અને તુટેલા રસ્તા ઓની સમસ્યા ને વધુ વકરાવે છે ત્યાં કચરાપેટી ને દુર કરવામાં આવે તેવી માગ સ્થનિકો કરી રહ્યા છે
AMC ઘોર નિંદ્રામાં: અમદાવાદ ખોખરા પોલિસ સ્ટેશનને અડીને જ કચરાના ઢગ ખડકાયા
Related Posts
ગરવી ગુજરાત ગ્લોબલ મેડિકલ સેન્ટર એન્ડ હોસ્પિટલ દ્વારા મફત મેડિકલ સેરેમનીનું કરાયું આયોજન
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ખાતે ગરવી ગુજરાત ગ્લોબલ મેડિકલ સેન્ટર એન્ડ…
પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી
અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી…
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી વરાણા ખાતે કાર્યક્રમ યોજાયો
પાટણ, એબીએનએસ: ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી શ્રીવીરમાયા સેવા ટ્રસ્ટ…
દિલ્હી ખાતે સમી ગામના રહેવાસી સાસુ વહુનું દલિત સમાજ માટે આપેલ યોગદાન બદલ સન્માન કરાશે
એબીએનએસ પાટણ: પાટણ જિલ્લાનો સમી તાલુકો સમગ્ર જિલ્લામાં વધારે અનુસૂચિત જાતિ વસ્તી…
ધારાસભ્ય મહેશ કસવાલાની ઉપસ્થિતિમાં સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમા રુ.૨.૭૪ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન થયું હતું.
લાખો રૂપિયાના કામોના વિકાસના કામોની વણઝાર કરતા શ્રી કસવાલા સાવરકુંડલા તાલુકા ને…
એચઆઇવી તબીબી નિષ્ણાતોના રાષ્ટ્રીય સંમેલન – ASICON 2025નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી
અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં એચઆઈવી (HIV) તબીબી…
614 વર્ષ પછી અમદાવાદની નગરદેવી માં ભદ્રકાળી નગરયાત્રાએ નીકળશે
અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યના અમદાવાદમાં મહત્ત્વની નગરયાત્રા નિકળશે. અમદાવાદ…
રાજ્યમાં આઇ.પી.એસ. અધિકારીઓની મંજૂર થયેલી ૨૦૮ જગ્યાઓ પૈકી ૧૯૮ જગ્યાઓ ભરાયેલી છે: ગૃહમંત્રી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યમાં આઇ.પી.એસ. અધિકારીઓના મંજૂર મહેકમ સંદર્ભે…
ગોધરા ખાતે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ, ૧૯૯૪ હેઠળ નોંધાયેલ ખાનગી ડોકટરોનો વર્કશોપ યોજાયો
ગોધરા(પંચમહાલ): વી.આર. એબીએનએસ: પંચમહાલ જિલ્લાના ડીસ્ટ્રીકટ એપ્રોપ્રીએટ ઓથોરીટી…
અંબાજી મંદિરમાં આવેલુ રેલ્વે ટીકીટ સેન્ટર,ઓળખાણ વાળાના કામ જ થાય છે, બીજાં લોકોને ધક્કા ખાવા પડે છે
શક્તિપીઠ અંબાજી માં લોકો દૂરદૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આવતા…