Latest

એક્સિસ બેન્ક તડ શાખા પરિવાર દ્વારા વાઘેલા કરશનસિંહ અમરસંગ ને ભાવભીની શ્રદ્ધાંજલિ સાથે ૫(લાખ) નો ચેક અર્પણ

ઉના તાલુકા ના પાલડી ગામ ના વતની વાઘેલા સુરુભા દિલુભા અને વાઘેલા ચતુરસંગ અમરસંગ ના નાનાભાઇ તથા વાઘેલા અશ્વિનભાઇ ના મોટાભાઈ વાઘેલા કરણસિંહ અમરસંગ નુ તા.૧૫/૦૧/૨૦૨૩ના તડ થી પાલડી જતા સાંજે ૭:૩૦ વાગ્યે બંને ગાડી સામે સામે ટકરાતા ગંભીર અકસ્માત થયેલ

ત્યારબાદ વાઘેલા કરણસિંહ ને સરવાર માટે રાજકોટ ગોકુલ હોસ્પિટલ મા આઈ.સી.યુ મા રાખેલ અને સારવાર દરમિયાન તા. ૨૯/૦૧/૨૦૨૩ ના રોજ એમનુ મૃત્યુ થયેલ વાઘેલા કરણસિંહ ૧૭ જાન્યુઆરી ૨૦૨૦ થી એક્સિસ બેન્ક તડ શાખા ના કસ્ટમર હતા જેમણે રોડ અકસ્માત પહેલાં એ.ટી.એમ કાર્ડ નો વપરાશ કરેલ એ બદલ એમને એ.ટી.એમ કાર્ડ અકસ્માત ઇન્શ્યોરન્સ વીમો ૨૦ જુલાઇ ૨૦૨૩ ના રોજ તેમના પત્ની શ્રી રીકુંબા કરણસિંહ વાઘેલા ને રૂપિયા ૫(પાંચ) લાખનો ચેક આપવામાં આવેલ છે

આશા કરીએ છીએ કે અમારી બેન્કે આપેલી આ નાનકડી રકમ તેમના પરિવારની શાશ્વત જરૂરિયાતો અને તેમની ચાર વર્ષની દિકરી જાનવીબા કરણસિંહ વાઘેલા ના ઊજવળ ભવિષ્ય ઘડતર માટે સાબિત થશે. ઈશ્વર વાઘેલા કરણસિંહ અમરસિંહ ના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે તેવી સમગ્ર એક્સિસ બેન્ક તડ શાખા પરિવાર દ્વારા પ્રાર્થના.

રિપોર્ટ આહીર કાળુભાઇ દીવ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 624

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *