Latest

અન્ન પુરવઠા મંત્રી અંબાજી મંદિરમાં દર્શન કર્યા


અમિત પટેલ અંબાજી
શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી આ તીર્થને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. અંબાજી ખાતે વીઆઈપી, નેતાઓ અને સેલિબ્રિટી દર્શન કરવા આવતા હોય છે ત્યારે શુક્રવારે સવારે ગુજરાત સરકારના અન્ન પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર પરિવાર સાથે દર્શન કરવા આવ્યા હતા, અંબાજી મંદિરના દર્શન કર્યા હતા અને માતાજીની ગાદી પર જઈને ભટજી મહારાજ પાસે આશીર્વાદ મેળવ્યા હતા

થોડા સમય પહેલા મોહનથાળ પ્રસાદ બંધ થયો હતો ત્યારે નેતાઓ દર્શન કરવા આવતા ન હતા ત્યારે હવે પ્રસાદ મંદિરમાં શરૂ થઈ ગયો છે ત્યારે વિવિધ નેતાઓ દર્શન કરવા આવી રહ્યા છે શનિવારે સવારે પણ બચુભાઈ ખાબડ માતાજીના દર્શન કરવા અને સફાઈ અભિયાનમાં હાજરી આપવા આપવાના છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…

1 of 607

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *