Latest

બળદ ગાડામા ડિલીવરી કરાવતી ગારીયાધાર 108 એમ્બુલન્સ ટીમ

ભાવનગર જિલ્લાની ગારીયાધાર 108 એમ્બ્યુલન્સમાં સવારે 5 વાગ્યે પચ્છેગામ પાડી વિસ્તારનો કેશ આપતા 108 ઘટનાસ્થળે પહોંચેલદર્દી ને વાડી વિસ્તારમાં રહેતા હતા.અને વરસાદી વાતાવરણ હતુ .

દર્દી શારદાબેન રમેશભાઈ બળદ ગાડીમા બેસીને આવતા હતા ત્યાં અચાનક ડિલીવરી નો દુખાવો ઉપડતા 108ના ઈ એમ ટી. ડાભી અજયભાઈ અને પાયલોટ ગોહિલ ચેતન સિહ એમ્બુલન્સની સાઇડની ફોક્સ ગાઈટ શરૂ કરીને બાળદગાડામાં જ ડિલીવરી કરાવી ડિલીવરી બાદ દદીને ચક્કર ધૂજારી અને લોહિ વહન હોવાથી ઇએમટી અજય ભાઈએ તાત્કાલીક હેડ ઓફિસ પર રહેલ ડોક્ટરની સલાહ લઈને તાત્કાલિક ઓકસીજન; ઇન્જેક્શન ; પ્રવાહિ બોટલ વગેરે સારવાર શરૂ કરી અને માતા બાળકનો જીવ બચાવેલ અને સરકારી હોસ્પીટલ ગારીયાધાર લઈ ગયેલ સગાવ્હાલા તથા ખેડૂતભાઈ એ 108નો આભાર માનેલ

૨૪ કલાકમાં ઇએમટી ડાભી અજયભાઈએ અને પાયલોટ ગોહિલ ચેતન સિહે અલગ અલગ ગામ ડમરાળા અને પચ્છેગામે ઘટનાસ્થળ પર કીટીકલ ડિલીવરી કરાવેલ અને માતા બાળકને સારવાર આપેલ
આમ 108 ગારીયાધાર ની ટીમસતત અવારનવાર સરાહનીય કામગીરી સતત કરતી રહે છે.

રિપોર્ટર મહેશ ગોધાણી ગારીયાધાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *